VIDEO: વાયુ વાવાઝોડાને કારણે પોરબંદરના માછીમારોને મોટું નુકસાન, સરકાર પાસે માગી મદદ

ગુજરાતના દરિયાકાંઠેથી વાવાઝોડું તો ફંટાઈ ગયું છે પરંતુ ભારે તારાજી સર્જી ગયું છે. ગઈકાલે દરિયા કિનારે ઉછળેલા ઉંચા મોજા અને ભારે પવનના કારણે પોરબંદરના માધવપુરના 15થી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા છે. પ્રાથમિક અંદાજ મુજબ 2થી 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે […]

VIDEO: વાયુ વાવાઝોડાને કારણે પોરબંદરના માછીમારોને મોટું નુકસાન, સરકાર પાસે માગી મદદ
Follow Us:
| Updated on: Jun 14, 2019 | 5:32 AM

ગુજરાતના દરિયાકાંઠેથી વાવાઝોડું તો ફંટાઈ ગયું છે પરંતુ ભારે તારાજી સર્જી ગયું છે. ગઈકાલે દરિયા કિનારે ઉછળેલા ઉંચા મોજા અને ભારે પવનના કારણે પોરબંદરના માધવપુરના 15થી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા છે. પ્રાથમિક અંદાજ મુજબ 2થી 3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ મકાનોમાં રહેતા માછીમારોને વિશ્રામ ગૃહમાં આશ્રય આપવામાં આવેલો છે. માછીમારોની બોટો અને બોટોને ખેંચવાની મોટી લિફ્ટને પણ મોટું નુક્સાન થયું છે. જેથી માછીમારો અને બોટ એસોસિએશને સરકાર પાસે સહાયની માગ કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ, રાહત કમિશ્નરે આપી માહિતી, જુઓ VIDEO

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">