VIDEO: ગુજરાતમાં ‘ક્યાર’ બાદ ‘મહા’ વાવાઝોડાથી મુશ્કેલી, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ‘ક્યાર’ વાવાઝોડાના સંકટ બાદ હવે વધુ એક વાવઝોડું સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડુ સક્રિય થયું છે. આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. વાવાઝોડું હાલ પ્રતિ 6 કલાકે 15 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે અને પ્રતિ કલાક 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે.    Web Stories View more 30 […]

VIDEO: ગુજરાતમાં 'ક્યાર' બાદ 'મહા' વાવાઝોડાથી મુશ્કેલી, રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Follow Us:
| Updated on: Oct 31, 2019 | 8:19 AM

ગુજરાતમાં ‘ક્યાર’ વાવાઝોડાના સંકટ બાદ હવે વધુ એક વાવઝોડું સક્રિય થયું છે. અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડુ સક્રિય થયું છે. આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. વાવાઝોડું હાલ પ્રતિ 6 કલાકે 15 કિલોમીટરનું અંતર કાપી રહ્યું છે અને પ્રતિ કલાક 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય રહ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ત્યારે ‘મહા’ સાયક્લોનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 2 અને 3 નવેમ્બરના રોજ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. ભાવનગર, અમરેલી અને સોમનાથ ભારે વરસાદની સંભાવના છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે દમણ અને દાદરાનગર હવેલી તેમજ નવસારીમાં પણ ‘મહા’ વાવાઝોડાના કારણે વરસાદ વરસી શકે છે. વાવાઝોડાના સંકટના કારણે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનુ સિગ્નલ લગાવી દેવાયું છે. વાવઝોડાના સંકટના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">