ગુજરાતીઓ માટે રાહતના સમાચાર! ‘ક્યાર’ વાવાઝોડુ પડશે નબળું, જુઓ VIDEO
અરબી સમુદ્રમાં સર્જાયેલું ક્યાર વાવાઝોડુ હવે ધીમે ધીમે નબળું પડી રહ્યુ છે. ઓમાનના મશીરાહ શહેરથી 510 કિલોમીટર દૂર ક્યાર વાવાઝોડું હવે એક્સ્ટ્રીમલી સીવીયર સોયકલોનિક સ્ટ્રોમમાં પરિણમશે એટલે કે તેની તીવ્રતામાં ઘટાડો થશે. જોકે ક્યાર વાવાઝોડાને પગલે અરબી સમુદ્રમાં 170 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેના પગલે માછીમારોને દરિયામાં 24 કલાક માટે માછીમારી ન કરવા માટે સૂચનાઓ […]
અરબી સમુદ્રમાં સર્જાયેલું ક્યાર વાવાઝોડુ હવે ધીમે ધીમે નબળું પડી રહ્યુ છે. ઓમાનના મશીરાહ શહેરથી 510 કિલોમીટર દૂર ક્યાર વાવાઝોડું હવે એક્સ્ટ્રીમલી સીવીયર સોયકલોનિક સ્ટ્રોમમાં પરિણમશે એટલે કે તેની તીવ્રતામાં ઘટાડો થશે. જોકે ક્યાર વાવાઝોડાને પગલે અરબી સમુદ્રમાં 170 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેના પગલે માછીમારોને દરિયામાં 24 કલાક માટે માછીમારી ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. હાલ ક્યાર વાવાઝોડુ મુંબઇથી 1 હજાર કિલોમીટર અને ઓમનથી 1020 કિલોમીટર દૂર છે. જોકે ક્યાર વાવાઝોડાના પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યના અનેક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: અમદાવાદ-ઉદેપુર હાઈ-વે પર ગોજારો અકસ્માત, દૂર્ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળ પર મોત