JNU હિંસા : 40-50 અજાણ્યા લોકો આવ્યા હોવાની વાત દિલ્હી પોલીસે સ્વીકારી, નોંધી FIR

જેએનયુમાં ગઈરાત્રે હિંસા થઈ હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. જો કે દિલ્હી પોલીસે આ અંગે એક એફઆઈઆર દાખલ કરી. આ એફઆઈઆરમાં જ એવો ખૂલાસો થયો છે કે દિલ્હી પોલીસની નજર સામેથી 40-50 જે લોકો નકાબ પહેરીને આવ્યા હતા તે ભાગી ગયા. આ મુદે રાજનીતિ પણ […]

JNU હિંસા : 40-50 અજાણ્યા લોકો આવ્યા હોવાની વાત દિલ્હી પોલીસે સ્વીકારી, નોંધી FIR
Follow Us:
| Updated on: Jan 06, 2020 | 2:39 PM

જેએનયુમાં ગઈરાત્રે હિંસા થઈ હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. જો કે દિલ્હી પોલીસે આ અંગે એક એફઆઈઆર દાખલ કરી. આ એફઆઈઆરમાં જ એવો ખૂલાસો થયો છે કે દિલ્હી પોલીસની નજર સામેથી 40-50 જે લોકો નકાબ પહેરીને આવ્યા હતા તે ભાગી ગયા. આ મુદે રાજનીતિ પણ થવા લાગી છે. ભાજપ અને કોંગ્રેસ બંને એકબીજા પર જેએનયુ હિંસા મામલે પ્રહાર કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Crime Branch will investigate incident, says Delhi Police

આ પણ વાંચો :   ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત સોનાના ભાવમાં મોટો વધારો, ત્રણ દિવસમાં 2300 રૂપિયાનો વધારો

સોમવારના રોજ દિલ્હી પોલીસ એકશનમાં આવી છે અને દિલ્હી પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. જણાવી દઈએ કે જેએનયુમાં આવવા અને બહાર જવા માટે 2 મેઈન ગેટ છે. દિલ્હી પોલીસના એક યુનિટને એડમિનિસ્ટ્રેશન ગેટ પાસે રાખવામાં આવ્યો છે. આ આદેશ હાઈકોર્ટે આપ્યો છે કારણ કે ફી વિવાદનો મુદે જેએનયુમાં વિરોધ ચાલી રહ્યો છે. જેને લઈને કોર્ટે એડમિનિસ્ટ્રેશન બ્લોકની નજીકના 100 મીટર વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કરવા અંગે મનાઈ ફરમાવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Crime Branch will investigate incident, says Delhi Police

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દિલ્હી પોલીસે કહ્યું કે જેએનયુની ઘટનામાં કુલ 34 લોકોને ઈજા પહોંચી છે અને સારવાર બાદ તેઓને ડિસ્ચાર્જ પણ કરી દેવાયા છે. આ સિવાય 40-50 અજાણ્યા લોકો સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આઈપીસીની કલમ 145, 147, 148, 149, 151 અને કલમ 3 અંગે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અજાણ્યા શખ્સોએ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ઘૂસીને માર માર્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">