વર્લ્ડકપ 2019માં ટકરાશે ભારત અને પાકિસ્તાનની ટીમ, જાણો કઈ ટીમનું પલ્લું રહ્યું છે ભારે!

ક્રિકેટ વર્લ્ડકપની શરુઆત 30મેના રોજ થઈ રહી છે. જેમાં અનેક રેકોર્ડ બનવાની અને તૂટવાની સંભાવનાઓ રહેલી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ આ વર્લ્ડકપમાં રોચક મુકાબલો છે. વર્લ્ડકપને જીતવા માટે બધી જ ટીમોએ પોતાની તાકાત લગાવવાનું શરુ કરી દીધું છે. ક્રિકેટના ચાહકોને જે મુકાબલાનો ઈંતજાર છે 16 જૂનના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાનો […]

વર્લ્ડકપ 2019માં ટકરાશે ભારત અને પાકિસ્તાનની ટીમ, જાણો કઈ ટીમનું પલ્લું રહ્યું છે ભારે!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: May 31, 2019 | 8:48 AM

ક્રિકેટ વર્લ્ડકપની શરુઆત 30મેના રોજ થઈ રહી છે. જેમાં અનેક રેકોર્ડ બનવાની અને તૂટવાની સંભાવનાઓ રહેલી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ આ વર્લ્ડકપમાં રોચક મુકાબલો છે.

વર્લ્ડકપને જીતવા માટે બધી જ ટીમોએ પોતાની તાકાત લગાવવાનું શરુ કરી દીધું છે. ક્રિકેટના ચાહકોને જે મુકાબલાનો ઈંતજાર છે 16 જૂનના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ યોજાવાનો છે. જો ભારત અને પાકિસ્તાનની આ ટક્કર પહેલાં જોઈએ કે પાકિસ્તાન અને ભારતમાં કોનું પલ્લું વધારે ભારે છે.

રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો:  જો તમે આટલાં કલાક ઊંઘ નથી લેતા તો તમારે ડૉક્ટરની પાસે જવું પડી શકે છે, આ બિમારીના થઈ શકો છો શિકાર!

ભારત અને પાકિસ્તાનના વર્લ્ડકપની તુલનામાં ભારતના 15 બેટસમને અત્યાર સુધીમાં 1573 વનડે મેચ રમ્યા છે. જેમાં તેઓએ કુલ રન 41700 બનાવ્યા છે. જો પાકિસ્તાનના પણ 15 બેટસમેનની વાત કરીએ તો તેમણે 1056 વનડે મેચમાં 25764 રન બનાવ્યા છે. જો ભારતના ત્રણ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા કુલ રનની ગણતરી કરીએ તો તેનો આંકડો 774 વનડેમાં 29353 થાય છે. આમ પાકિસ્તાનની આખી ટીમ કરતાં ભારતીય 3 ખેલાડીઓના રન વધારે થઈ જાય છે.

પાકિસ્તાનની ટીમ 28 વનડે જે ગયા વર્ષે રમી તેમાં પાકિસ્તાનને માત્ર 10માં જ જીત મળી છે અને 16 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારતના 27 વનડેની વાત કરીએ તો તેમાં ભારતે 17 વનડેમાં પોતાની જીત હાસિલ કરી છે. 8 વનડેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો તો 2 મેચમાં ટાઈ પડી હતી. આમ પ્રદર્શનની દ્રષ્ટિએ ભારત પાકિસ્તાનની ટીમ કરતાં મજબૂત દેખાઈ રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">