મોઢવાડીયા સામે પાટીલની પ્રતિક્રિયા, કહ્યુ અર્જૂન મોઢવાડીયા તો જુઠવાડીયા છે, હાઈકોર્ટે જાહેર કરેલી દાગી નેતાઓની યાદીમા મારુ નામ નથી

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપર ગુન્હા નોંધાયા હોવા અંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે કરેલ આક્ષેપ બાબતે સી આર પાટીલે આજે પ્રતિક્રીયા આપતા કહ્યુ કે અર્જૂન મોઢવાડીયા જૂઠવાડીયા છે. સી આર પાટીલે 2019ની ચૂંટણીની એફિડેવીટ જાહેર કરતા કહ્યુ કે તેમની સામે એક પણ ગુન્હો નથી. સાંસદો-ધારાસભ્યો સામેના કેસ ઝડપથી ચલાવવા અંગે હાઈકોર્ટે જાહેર […]

મોઢવાડીયા સામે પાટીલની પ્રતિક્રિયા, કહ્યુ અર્જૂન મોઢવાડીયા તો જુઠવાડીયા છે, હાઈકોર્ટે જાહેર કરેલી દાગી નેતાઓની યાદીમા મારુ નામ નથી
Follow Us:
| Updated on: Oct 25, 2020 | 5:23 PM

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપર ગુન્હા નોંધાયા હોવા અંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે કરેલ આક્ષેપ બાબતે સી આર પાટીલે આજે પ્રતિક્રીયા આપતા કહ્યુ કે અર્જૂન મોઢવાડીયા જૂઠવાડીયા છે. સી આર પાટીલે 2019ની ચૂંટણીની એફિડેવીટ જાહેર કરતા કહ્યુ કે તેમની સામે એક પણ ગુન્હો નથી. સાંસદો-ધારાસભ્યો સામેના કેસ ઝડપથી ચલાવવા અંગે હાઈકોર્ટે જાહેર કરેલ યાદીમાં પોતાનું નામ નથી તેમ ચંદ્રકાત પાટીલે કહ્યું. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે પણ કેસ નોંધાયા છે. તો અર્જૂન જુઠવાડીયાએ તેમનુ રાજીનામુ માંગવું જોઈએ.

આ પણ વાંચોઃયુરોપ-અમેરિકામાં કોરોનાનો બીજો રાઉન્ડ, યુરોપના અનેક દેશોએ કોરોનાને અટકાવવા અપનાવ્યુ લોકડાઉન

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
ડેરી અને હોટલ ઉદ્યોગ પર IT દરોડા દરમિયાન બિન હિસાબી વ્યવહાર મળ્યા
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
Rajkot : પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
ચંદુ શિહોરા સામેના વિરોધને શાંત પાડવા પાટીલ સુરેન્દ્રનગર પહોંચ્યા
g clip-path="url(#clip0_868_265)">