મોઢવાડીયા સામે પાટીલની પ્રતિક્રિયા, કહ્યુ અર્જૂન મોઢવાડીયા તો જુઠવાડીયા છે, હાઈકોર્ટે જાહેર કરેલી દાગી નેતાઓની યાદીમા મારુ નામ નથી
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપર ગુન્હા નોંધાયા હોવા અંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે કરેલ આક્ષેપ બાબતે સી આર પાટીલે આજે પ્રતિક્રીયા આપતા કહ્યુ કે અર્જૂન મોઢવાડીયા જૂઠવાડીયા છે. સી આર પાટીલે 2019ની ચૂંટણીની એફિડેવીટ જાહેર કરતા કહ્યુ કે તેમની સામે એક પણ ગુન્હો નથી. સાંસદો-ધારાસભ્યો સામેના કેસ ઝડપથી ચલાવવા અંગે હાઈકોર્ટે જાહેર […]
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપર ગુન્હા નોંધાયા હોવા અંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખે કરેલ આક્ષેપ બાબતે સી આર પાટીલે આજે પ્રતિક્રીયા આપતા કહ્યુ કે અર્જૂન મોઢવાડીયા જૂઠવાડીયા છે. સી આર પાટીલે 2019ની ચૂંટણીની એફિડેવીટ જાહેર કરતા કહ્યુ કે તેમની સામે એક પણ ગુન્હો નથી. સાંસદો-ધારાસભ્યો સામેના કેસ ઝડપથી ચલાવવા અંગે હાઈકોર્ટે જાહેર કરેલ યાદીમાં પોતાનું નામ નથી તેમ ચંદ્રકાત પાટીલે કહ્યું. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે પણ કેસ નોંધાયા છે. તો અર્જૂન જુઠવાડીયાએ તેમનુ રાજીનામુ માંગવું જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો