કોરોનાના કેસો વધતા મહારાષ્ટ્ર સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, રિપોર્ટ વગર રાજ્યમાં એન્ટ્રી નહીં મળે
કોરોના વાઈરસના કેસો વધતા મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાના રિપોર્ટ વગર હવે મહારાષ્ટ્રમાં એન્ટ્રી નહીં મળે. ગુજરાત, રાજસ્થાન અને ગોવાથી આવનારા મુસાફરોનો ફરજિયાત કોરોના ટેસ્ટ થશે. 25 નવેમ્બરથી રિપોર્ટ વગર મહારાષ્ટ્રમાં પ્રવેશ મળશે નહીં. રેલવે પ્રવાસીઓ માટે 96 કલાક પહેલા રિપોર્ટ કરાવવો જરૂરી છે. Web Stories View more SBI પાસેથી 25 […]
કોરોના વાઈરસના કેસો વધતા મહારાષ્ટ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. કોરોનાના રિપોર્ટ વગર હવે મહારાષ્ટ્રમાં એન્ટ્રી નહીં મળે. ગુજરાત, રાજસ્થાન અને ગોવાથી આવનારા મુસાફરોનો ફરજિયાત કોરોના ટેસ્ટ થશે. 25 નવેમ્બરથી રિપોર્ટ વગર મહારાષ્ટ્રમાં પ્રવેશ મળશે નહીં. રેલવે પ્રવાસીઓ માટે 96 કલાક પહેલા રિપોર્ટ કરાવવો જરૂરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો