કોરોનાના સંકટને પગલે સ્ટેચ્યુ ઓફ યુનિટી 25 માર્ચ સુધી બંધ
કોરોનાના સંકટ વચ્ચે રાજ્યસરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની વર્તમાન સ્થિતિને જોતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત 25 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી SOU પરિસર તથા અન્ય પ્રવાસન તથા ધાર્મીક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ પણ વાંચો: કોરોના વાઈરસના પગલે દેશના પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા દર્શન રોચક VIDEO જોવા […]
કોરોનાના સંકટ વચ્ચે રાજ્યસરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યની વર્તમાન સ્થિતિને જોતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત 25 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી SOU પરિસર તથા અન્ય પ્રવાસન તથા ધાર્મીક સ્થળોને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: કોરોના વાઈરસના પગલે દેશના પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા દર્શન
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો