કોરોના વાયરસ: ઈટલીમાં એક જ દિવસમાં 49 લોકોના મોત, વિશ્વભરમાં અત્યાર સુધી 3,495 લોકોના મોત
દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર સતત વધતો જાય છે. ચીનના વુહાનથી શરૂ થયેલો આ વાયરસ અત્યાર સુધી 80થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ત્યારે ઈટલીમાં કોરોના વાયરસથી એક જ દિવસમાં 49 લોકોના મોત થયા છે. ઈટલીમાં છેલ્લા 2 અઠવાડિયામાં વાયરસના કારણે મોતનો આંકડો 197એ પહોંચ્યો છે. ત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 3,495 લોકોના મોત […]
દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર સતત વધતો જાય છે. ચીનના વુહાનથી શરૂ થયેલો આ વાયરસ અત્યાર સુધી 80થી વધારે દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. ત્યારે ઈટલીમાં કોરોના વાયરસથી એક જ દિવસમાં 49 લોકોના મોત થયા છે. ઈટલીમાં છેલ્લા 2 અઠવાડિયામાં વાયરસના કારણે મોતનો આંકડો 197એ પહોંચ્યો છે. ત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 3,495 લોકોના મોત થયા છે અને 1 લાખથી વધુ લોકોમાં કોરોના વાયરસની અસર જોવા મળી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: યસ બેન્કના ગ્રાહક 50 હજાર નહીં 5 લાખ સુધી ઉપાડી શકે છે રૂપિયા, જાણો આ શરત