PM મોદીએ બેલ્જિયમ પ્રવાસ કર્યો રદ, કોરોના વાયરસના ખતરાના કારણે પ્રવાસ રદ
એક તરફ દુનિયાભરમાં જીવલેણ વાઇરસ કોરોનાથી હાહાકાર છે, ત્યારે દુનિયાભરમાં ખોફનું વાતાવરણ ફેલાયેલું છે. આ ખોફ વચ્ચે દુનિયાભરમાં અનેક આંતરરાષ્ટ્રીય સંમેલન અને બેઠકો રદ્દ થઇ રહ્યા છે, ત્યારે પીએમ મોદીએ પણ પોતાનો બેલ્જિયમનો પ્રવાસ રદ કર્યો છે. કોરોના વાઇરસના ખતરાને જોતા પીએમ મોદીનો બેલ્જિયમ પ્રવાસ હાલ ટળી ગયો છે. આ પ્રવાસની નવી તારીખ પછીથી જાહેર […]
એક તરફ દુનિયાભરમાં જીવલેણ વાઇરસ કોરોનાથી હાહાકાર છે, ત્યારે દુનિયાભરમાં ખોફનું વાતાવરણ ફેલાયેલું છે. આ ખોફ વચ્ચે દુનિયાભરમાં અનેક આંતરરાષ્ટ્રીય સંમેલન અને બેઠકો રદ્દ થઇ રહ્યા છે, ત્યારે પીએમ મોદીએ પણ પોતાનો બેલ્જિયમનો પ્રવાસ રદ કર્યો છે. કોરોના વાઇરસના ખતરાને જોતા પીએમ મોદીનો બેલ્જિયમ પ્રવાસ હાલ ટળી ગયો છે. આ પ્રવાસની નવી તારીખ પછીથી જાહેર કરવામાં આવશે તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજકોટઃ કારમાં લાગી ભીષણ આગ! જુઓ VIDEO