અમદાવાદ: શિફા હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીએ કર્યો આપઘાત
અમદાવાદના જમાલપુર શિફા હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીએ આપઘાત કર્યો છે. આ દર્દી ICU વોર્ડમાં દાખલ હતા. શિફા હોસ્પિટલના ચોથા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. જો કે આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય ગરમીમાં હાઈ […]
અમદાવાદના જમાલપુર શિફા હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીએ આપઘાત કર્યો છે. આ દર્દી ICU વોર્ડમાં દાખલ હતા. શિફા હોસ્પિટલના ચોથા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. જો કે આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો