PMએ લોકડાઉનને ગંભીરતાથી લેવા લોકોને કરી ફરી અપીલ, તંત્રને કડક પગલાં લેવાની આપી સૂચના
કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. દેશના 10થી વધારે રાજ્યોમાં સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. તેમ છતાં લોકો સતત ઘરની બહાર નીકળી રહ્યા છે. હવે તેની પર વડાપ્રધાન મોદીએ કડક વલણ બતાવ્યું છે. વડાપ્રધાને લખ્યું કે લોકો લોકડાઉનનું પાલન કરતાં નથી. સરકાર કાયદાનું પાલન કરાવે. Web Stories View more કમાલ થઈ ગયો, […]
કોરોના વાયરસના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. દેશના 10થી વધારે રાજ્યોમાં સરકારે લોકડાઉનની જાહેરાત કરી છે. તેમ છતાં લોકો સતત ઘરની બહાર નીકળી રહ્યા છે. હવે તેની પર વડાપ્રધાન મોદીએ કડક વલણ બતાવ્યું છે. વડાપ્રધાને લખ્યું કે લોકો લોકડાઉનનું પાલન કરતાં નથી. સરકાર કાયદાનું પાલન કરાવે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
લોકડાઉનની સ્થિતી પર વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું કે લોકડાઉનને હાલમાં પણ ઘણા લોકો ગંભીરતાથઈ નથી લઈ રહ્યા. કૃપા કરી પોતાને બચાવો, પોતાના પરિવારને બચાવો, નિર્દેશનું ગંભીરતા પાલન કરો. રાજ્ય સરકારને મારો અનુરોધ છે કે તે નિયમો અને કાયદાનું પાલન કરાવે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: VIDEO: કોરોના વાયરસને લઈ શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સમાં 10 ટકાનું લોઅર સર્કિટ લાગ્યું