દિલ્હીમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી ધાર્મિક કાર્યક્રમ યોજાયો, નોંધાશે પોલીસ ફરિયાદ

દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. લોકડાઉનની સ્થિતિ છે અને આ સમયે દિલ્હીમાં નિઝામુદ્દીનમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસે જાણકારી આપી કે અંદાજે 300થી 400 લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આમ કલમ 144નું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને તેના લીધે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે […]

દિલ્હીમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી ધાર્મિક કાર્યક્રમ યોજાયો, નોંધાશે પોલીસ ફરિયાદ
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:58 PM

દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોઈપણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક આયોજનને મંજૂરી આપવામાં આવી નથી. લોકડાઉનની સ્થિતિ છે અને આ સમયે દિલ્હીમાં નિઝામુદ્દીનમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. પોલીસે જાણકારી આપી કે અંદાજે 300થી 400 લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. આમ કલમ 144નું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને તેના લીધે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

પોલીસ અધિકારીઓએ જાણકારી આપી કે જ્યારે અમને ખબર પડી કે આવું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમને લોકડાઉની વિવિધ કલમ અનુસાર નોટિસ પાઠવી છે. આ આયોજનમાં કોરોના વાઈરસના લક્ષણ કેટલાક લોકોમાં જોવા મળ્યા તો અમુક લોકો વિદેશથી પણ આવ્યા હતા અને તેઓએ પણ હાજરી આપી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કેજરીવાલે આપ્યો પોલીસ ફરિયાદનો આદેશ

coronavirus-more-than-175-people-taken-to-hospitals-from-delhi-s-nizamuddin-area

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે આ ધાર્મિક આયોજનને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. 300થી 400 લોકોએ આ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી અને તેમાંથી 163 લોકો કોરોના વાઈરસના સંક્રમણમાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે. દિલ્હીની અલગ અલગ હોસ્પિટલમાં તમામ લોકોને લઈ જવામાં આવ્યા છે. સરકારે કહ્યું કે આયોજનકર્તાની સામે કડક કાર્યવાહી કરીને પગલાં ભરીશું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">