Coronavirus: ભારત સરકારે જાહેર કરી એડિશનલ એડવાઈઝરી, યુરોપિયન દેશના પ્રવાસીઓ પર લગાવ્યો પ્રતિબંધ

કોરોના વાઈરસને (Coronavirus) લઈને દુનિયાભરમાં અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લોકોનો ભોગ લોવાયો છે અને તેનો પ્રકોપ સતત વધતો જાય છે. જેને લઈને ભારત સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો આજે વાણી પર રાખે સંયમ, નહીં તો થઈ શકે છે કોઈ મોટું નુક્સાન Web Stories View more […]

Coronavirus: ભારત સરકારે જાહેર કરી એડિશનલ એડવાઈઝરી, યુરોપિયન દેશના પ્રવાસીઓ પર લગાવ્યો પ્રતિબંધ
Follow Us:
| Updated on: Mar 17, 2020 | 3:42 AM

કોરોના વાઈરસને (Coronavirus) લઈને દુનિયાભરમાં અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લોકોનો ભોગ લોવાયો છે અને તેનો પ્રકોપ સતત વધતો જાય છે. જેને લઈને ભારત સરકારે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે.

Coronavirus: ભારતે જાહેર કરી એડિશનલ એડવાઈઝરી, યુરોપિયન દેશના પ્રવાસીઓ પર લગાવ્યો પ્રતિબંધ

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો આજે વાણી પર રાખે સંયમ, નહીં તો થઈ શકે છે કોઈ મોટું નુક્સાન

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

યૂરોપિયન યુનિયન, તુર્કી અને બ્રિટનથી ભારત આવનારા પ્રવાસીઓ પર 18 માર્ચથી રોક લગાવવામાં આવશે. 18 માર્ચની મધ્યરાત્રિથી કતાર (Qatar), યુએઈ (UAE), ઓમાન (Oman) અને કુવૈતના મુસાફરોને 14 દિવસની ક્યુરેન્ટાઇન સમય ફરજિયાત પસાર કરવો પડશે. જ્યારે યુરોપિયન દેશો, યુરોપિયન મુક્ત વેપાર સંગઠન (European Free Trade Association), તુર્કી (Turkey) અને યુનાઇટેડ કિંગડમ (UK) થી ભારત આવતા મુસાફરો પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈ પણ એરલાઇન આ દેશોમાં મુસાફરોને તેમને ભારત નહીં લાવી શકે. આ તમામ આદેશ 31 માર્ચ સુધી લાગુ રહેશે. બાદમાં તે અંગે વધુ સમીક્ષા કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">