કોરોના વાઈરસ: વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી

રોના વાયરસને કારણે CBSEની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. કોરોના વાયરસને કારણે માનવ સંસાધન મંત્રાલયે 19 માર્ચથી 31 માર્ચ સુધી યોજાનારી ધોરણ- 10 અને ધોરણ-12ની તમામ પરીક્ષાઓ રદ્દ કરી છે. હવે આ પરીક્ષા 31 માર્ચ બાદ લેવાશે. સીબીએસઇ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર ”સુરક્ષાત્મક ઉપાય અને 18 માર્ચના રોજ HRDવિભાગ દ્વારા પ્રાપ્ત દિશા-નિર્દેશો […]

કોરોના વાઈરસ: વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આ તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી
Follow Us:
| Updated on: Mar 18, 2020 | 6:11 PM

રોના વાયરસને કારણે CBSEની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. કોરોના વાયરસને કારણે માનવ સંસાધન મંત્રાલયે 19 માર્ચથી 31 માર્ચ સુધી યોજાનારી ધોરણ- 10 અને ધોરણ-12ની તમામ પરીક્ષાઓ રદ્દ કરી છે. હવે આ પરીક્ષા 31 માર્ચ બાદ લેવાશે. સીબીએસઇ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ અનુસાર ”સુરક્ષાત્મક ઉપાય અને 18 માર્ચના રોજ HRDવિભાગ દ્વારા પ્રાપ્ત દિશા-નિર્દેશો અનુસાર, બોર્ડે 19 માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજનારી પરીક્ષાઓ ટાળી દેવાનો નિર્ણય કર્યો છે. તમામ સ્કૂલોને સુનિશ્વિત કરવું પડશે કે તે આ મહત્વપૂર્ણ જાણકારીએ પોતાના તમામ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડે. આ સાથે જ CBSEએ બોર્ડ પરીક્ષાઓના મૂલ્યાંકન સંબંધિત કામને પણ 31 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવ્યા છે.  IIT, એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ માટેની JEE મેઇન્સ પણ મોકૂફ રાખવામાં આવી છે.

આ પણ વાંચો :  રાજ્યસભાની 2 સીટ જીતવા કોંગ્રેસની નવી રણનીતિ? જાણો કોની સાથે થઈ રહી છે ચર્ચા?

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">