કોરોના વાયરસ: શ્રીનગરમાં પ્રથમ કેસ પોઝિટિવ, માતા વૈષ્ણોદેવી યાત્રા બંધ કરવામાં આવી

જમ્મૂ કાશ્મીરમાં કોરોના વાયરસથી સંક્રમિત પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. સરકારનું કહેવું છે કે વ્યક્તિને આઈસોલેશન કરી દેવામાં આવ્યો છે. 300 મીટરના વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે. જમ્મૂ-કાશ્મીરમાં કોરોના વાયરસથી લોકો ડરવા લાગ્યા છે. બુધવારે સાંજે સરકારના પ્રવક્તા રોહિત કંસલે જણાવ્યું કે કાશ્મીરમાં પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ કેસ શ્રીનગરના […]

કોરોના વાયરસ: શ્રીનગરમાં પ્રથમ કેસ પોઝિટિવ, માતા વૈષ્ણોદેવી યાત્રા બંધ કરવામાં આવી
Follow Us:
| Updated on: Mar 19, 2020 | 4:00 AM

જમ્મૂ કાશ્મીરમાં કોરોના વાયરસથી સંક્રમિત પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. સરકારનું કહેવું છે કે વ્યક્તિને આઈસોલેશન કરી દેવામાં આવ્યો છે. 300 મીટરના વિસ્તારમાં તપાસ શરૂ કરવામાં આવી રહી છે. જમ્મૂ-કાશ્મીરમાં કોરોના વાયરસથી લોકો ડરવા લાગ્યા છે.

2 suspected patients of Coronavirus sent to SMIMER hospitals isolation ward in Surat

બુધવારે સાંજે સરકારના પ્રવક્તા રોહિત કંસલે જણાવ્યું કે કાશ્મીરમાં પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ કેસ શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં છે. તેમને કહ્યું કે જે વ્યક્તિનો ટેસ્ટ પોઝિટિવ મળ્યો, તેની પાસે વિદેશયાત્રાનો રેકોર્ડ મળ્યો છે. તે 16 માર્ચે કાશ્મીર આવ્યો હતો.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકાર તરફથી કોરોના વાયરસથી લોકો બચે તેને ધ્યાનમાં લઈ જમ્મૂ કાશ્મીર સરકારે ઐતિહાસિક નિર્ણય લેતાં શ્રી માતા વૈષ્ણોદેવી યાત્રાને હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. સરકાર તરફથી આ નિર્ણય પ્રથમ વખત લેવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થઈ તે છતાં આવો નિર્ણય નથી લેવામાં આવ્યો. કોરોના વાયરસનો ખૌફ જમ્મૂ કાશ્મીરના તંત્રમાં પણ જોવા મળી રહ્યો છે. તંત્રએ સાવધાની માટે આ નિર્ણય લીધો છે. મુસાફરોને બાલગંગાની પાસેથી જ પરત મોકલવામાં આવી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોરોના વાયરસને લઈ સરકાર તરફથી જાગરૂકતા અભિયાન લોકોની વચ્ચે ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે જમ્મૂ કાશ્મીર પોલીસ પણ તંત્રની સાથે મળીને કામ કરી રહ્યું છે. સરકારે સરકારી સ્કૂલ, કોલેજ, યૂનિવર્સિટી, શોપિંગ મોલ અને જિમ સેન્ટર બંધ કરાવ્યા છે. ત્યારે પોલીસ તરફથી ગાડીઓમાં લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે. જમ્મૂ કાશ્મીર પોલીસની PCR વાન દરેક જગ્યાએ કોરોના વાયરસથી બચવા માટે લોકોએ શું કરવું જોઈએ તેની જાણકારી આપી રહી છે.

આ પણ વાંચો: નિર્ભયા કેસ: દોષી મુકેશને દિલ્હી હાઈકોર્ટ તરફથી ઝટકો, ફાંસી પર રોક લગાવવાની માગ રદ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">