જનતા કર્ફ્યૂને લઈ યાત્રાધામ ડાકોર બંધ, શ્રદ્ધાળુઓ વિના મંદિર સૂમસામ

જનતા કર્ફ્યૂને લઈ યાત્રાધામ ડાકોર આજે બંધ છે. શ્રદ્ધાળુઓ વિના મંદિર સૂમસામ લાગી રહ્યું છે. રાજા રણછોડ આજે જાણે એકલા પડી ગયા હોય તેમ ડાકોરમાં સન્નાટો છવાઈ ગયો છે. એસટી સ્ટેન્ડ સહિતના સ્થળો પર પણ આજે કાગડા ઉડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે આજે સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુ પાડવામાં આવ્યો છે. ત્યારે […]

જનતા કર્ફ્યૂને લઈ યાત્રાધામ ડાકોર બંધ, શ્રદ્ધાળુઓ વિના મંદિર સૂમસામ
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 1:19 PM

જનતા કર્ફ્યૂને લઈ યાત્રાધામ ડાકોર આજે બંધ છે. શ્રદ્ધાળુઓ વિના મંદિર સૂમસામ લાગી રહ્યું છે. રાજા રણછોડ આજે જાણે એકલા પડી ગયા હોય તેમ ડાકોરમાં સન્નાટો છવાઈ ગયો છે. એસટી સ્ટેન્ડ સહિતના સ્થળો પર પણ આજે કાગડા ઉડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે આજે સમગ્ર દેશમાં જનતા કર્ફ્યુ પાડવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં કોરોના વાયરસના 18 જેટલા પોઝિટીઝ કેસ નોંધાઈ ચૂક્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: જનતા કર્ફ્યુનું પાલન, ગાંધીનગરમાં લારી, ગલ્લા, દુકાનો, મોલ સજ્જડ બંધ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">