શું ફરી આવશે લોકકડાઉન? કોરોનાથી વધી રહ્યો છે મૃત્યુઆંક, શું માની રહ્યા છે રાજકોટવાસીઓ?
રાજકોટમાં દિવસે દિવસે કોરોનાનો કેર વધી રહ્યો છે. સંક્રમિતોની સંખ્યામાં વધારાની સાથે રોજે રોજ આવતા પોઝિટિવ કેસોમાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે સંકટ તરફ આગળ વધી રહેલા સંક્રમણ મુદ્દે રાજકોટના વેપારીઓ અને ગ્રાહકો શું માની રહ્યા છે. આવો સાંભળીએ. આ પણ વાંચો: મહિલાઓનો એક જ સવાલ! ઘર કેવી રીતે ચલાવવું? શાકભાજીના ભાવ આસમાને આંબી […]
રાજકોટમાં દિવસે દિવસે કોરોનાનો કેર વધી રહ્યો છે. સંક્રમિતોની સંખ્યામાં વધારાની સાથે રોજે રોજ આવતા પોઝિટિવ કેસોમાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે સંકટ તરફ આગળ વધી રહેલા સંક્રમણ મુદ્દે રાજકોટના વેપારીઓ અને ગ્રાહકો શું માની રહ્યા છે. આવો સાંભળીએ.
આ પણ વાંચો: મહિલાઓનો એક જ સવાલ! ઘર કેવી રીતે ચલાવવું? શાકભાજીના ભાવ આસમાને આંબી જતા બજેટ ખોરવાયું
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો