મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ 327 કેસ, 12 લોકોએ ગુમાવ્યો જીવ
દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ સૌથી વધારે કેસનાં આંકડાની સાથે 12 લોકોના મોત પણ મહારાષ્ટ્રમાં જ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે કર્ફ્યુ લાદી દેવાયો છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી રહી છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોનાના વાઈરસના કેસ 327 છે તો તેમાં મુંબઈમાં 172 કોરોનાના દર્દી […]
દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. આ સૌથી વધારે કેસનાં આંકડાની સાથે 12 લોકોના મોત પણ મહારાષ્ટ્રમાં જ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે કર્ફ્યુ લાદી દેવાયો છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી રહી છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોનાના વાઈરસના કેસ 327 છે તો તેમાં મુંબઈમાં 172 કોરોનાના દર્દી છે. આમ કોરોના વાઈરસના કેસમાં મહારાષ્ટ્ર દેશનું એપી સેન્ટર છે.
આ પણ વાંચો : સુરતમાં કોરોના વાઈરસનો વધુ એક પોઝિટિવ કેસ, દર્દીઓની સંખ્યા 11 થઈ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો