મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ 327 કેસ, 12 લોકોએ ગુમાવ્યો જીવ

દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.  આ સૌથી વધારે કેસનાં આંકડાની  સાથે 12 લોકોના મોત પણ મહારાષ્ટ્રમાં જ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે કર્ફ્યુ લાદી દેવાયો છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી રહી છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોનાના વાઈરસના કેસ 327 છે તો તેમાં મુંબઈમાં 172 કોરોનાના દર્દી […]

મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કુલ 327 કેસ, 12 લોકોએ ગુમાવ્યો જીવ
Follow Us:
| Updated on: Apr 01, 2020 | 5:42 PM

દેશમાં કોરોના વાઈરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.  આ સૌથી વધારે કેસનાં આંકડાની  સાથે 12 લોકોના મોત પણ મહારાષ્ટ્રમાં જ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના લીધે કર્ફ્યુ લાદી દેવાયો છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી રહી છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોનાના વાઈરસના કેસ 327 છે તો તેમાં મુંબઈમાં 172 કોરોનાના દર્દી છે.  આમ કોરોના વાઈરસના કેસમાં મહારાષ્ટ્ર દેશનું એપી સેન્ટર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો : સુરતમાં કોરોના વાઈરસનો વધુ એક પોઝિટિવ કેસ, દર્દીઓની સંખ્યા 11 થઈ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">