SVP હોસ્પિટલમાં સેનેટાઈઝેશનની કામગીરી, દર્દીઓ અને મેડિકલ સ્ટાફ માટે ખાસ આયોજન
કાળમુખા કોરોના વાયરસનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે કોરોના સામે હોસ્પિટલો વધુ અસરકારક કામગીરી કરી શકે તેવા હેતુસર અમદાવાદની SVP હોસ્પિટલમાં સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી. કોરોનાના દર્દી વાળા 2 માળને રોજેરોજ સેનેટાઇઝેશન કરાય છે. Web Stories View more જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ ! આજનું રાશિફળ તારીખ : […]
કાળમુખા કોરોના વાયરસનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે કોરોના સામે હોસ્પિટલો વધુ અસરકારક કામગીરી કરી શકે તેવા હેતુસર અમદાવાદની SVP હોસ્પિટલમાં સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી. કોરોનાના દર્દી વાળા 2 માળને રોજેરોજ સેનેટાઇઝેશન કરાય છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ત્યારે કોરોનાનો ચેપ બીજાને ન લાગે તે માટે પણ સત્તાધીશો દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને હોસ્પિટલના મેડિકલ સ્ટાફ અને દર્દીઓના સગાને વાયરસની કોઈ અસર ન થાય તે માટે વિશેષ અયોજન કરાયું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: કોરોના વાયરસ: અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા કરિયાણાની કીટ જરૂરિયાતમંદોને આપવામાં આવશે