SVP હોસ્પિટલમાં સેનેટાઈઝેશનની કામગીરી, દર્દીઓ અને મેડિકલ સ્ટાફ માટે ખાસ આયોજન

કાળમુખા કોરોના વાયરસનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે કોરોના સામે હોસ્પિટલો વધુ અસરકારક કામગીરી કરી શકે તેવા હેતુસર અમદાવાદની SVP હોસ્પિટલમાં સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી. કોરોનાના દર્દી વાળા 2 માળને રોજેરોજ સેનેટાઇઝેશન કરાય છે.   Web Stories View more જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ ! આજનું રાશિફળ તારીખ : […]

SVP હોસ્પિટલમાં સેનેટાઈઝેશનની કામગીરી, દર્દીઓ અને મેડિકલ સ્ટાફ માટે ખાસ આયોજન
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 4:28 PM

કાળમુખા કોરોના વાયરસનો ખતરો દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે કોરોના સામે હોસ્પિટલો વધુ અસરકારક કામગીરી કરી શકે તેવા હેતુસર અમદાવાદની SVP હોસ્પિટલમાં સેનેટાઇઝેશનની કામગીરી કરવામાં આવી. કોરોનાના દર્દી વાળા 2 માળને રોજેરોજ સેનેટાઇઝેશન કરાય છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે કોરોનાનો ચેપ બીજાને ન લાગે તે માટે પણ સત્તાધીશો દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી રહી છે. ખાસ કરીને હોસ્પિટલના મેડિકલ સ્ટાફ અને દર્દીઓના સગાને વાયરસની કોઈ અસર ન થાય તે માટે વિશેષ અયોજન કરાયું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના વાયરસ: અમરાઈવાડીના ધારાસભ્ય દ્વારા કરિયાણાની કીટ જરૂરિયાતમંદોને આપવામાં આવશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">