સાબરકાંઠાઃ અંબાજી મંદિર 21 માર્ચથી 31 માર્ચ સુધી 11 દિવસ રહેશે બંધ

સાબરકાંઠાના ખેડબ્રહ્માનું અંબાજી મંદિર 11 દિવસ બંધ રહેશે. પ્રથમવાર મંદિર દર્શનાથીઓ માટે બંધ કરાયું છે. કોરોનાની દહેશતને લઈને લેવાયો બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે 21 માર્ચથી 31 માર્ચ સુધી મંદિર બંધ રહેશે. મંદિરમાં પૂજન અર્ચન અને હવનની વિધિ દરરોજ કરાશે. ચૈત્ર નવરાત્રીની ઉજવણી પણ ધાર્મિક પૂજાવિધિ પ્રમાણે જ થશે. આ પણ વાંચો: અમેરિકામાં કોરોના […]

સાબરકાંઠાઃ અંબાજી મંદિર 21 માર્ચથી 31 માર્ચ સુધી 11 દિવસ રહેશે બંધ
Follow Us:
| Updated on: Mar 21, 2020 | 12:38 PM

સાબરકાંઠાના ખેડબ્રહ્માનું અંબાજી મંદિર 11 દિવસ બંધ રહેશે. પ્રથમવાર મંદિર દર્શનાથીઓ માટે બંધ કરાયું છે. કોરોનાની દહેશતને લઈને લેવાયો બંધનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાવચેતીના ભાગરૂપે 21 માર્ચથી 31 માર્ચ સુધી મંદિર બંધ રહેશે. મંદિરમાં પૂજન અર્ચન અને હવનની વિધિ દરરોજ કરાશે. ચૈત્ર નવરાત્રીની ઉજવણી પણ ધાર્મિક પૂજાવિધિ પ્રમાણે જ થશે.

આ પણ વાંચો: અમેરિકામાં કોરોના બન્યો બેકાબૂ! અમેરિકાના 5 રાજ્યોમાં લોકડાઉન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">