કોરોનાકાળમાં સુરતમાં નવરાત્રી આયોજકોએ સુરક્ષા કવચ સમિતિ બનાવવાની રહેશે, પાલિકા ધન્વંતરી રથ ફાળવશે

ગણપતિ બાદ હવે ગુજરાતનો સૌથી મોટો અને લાંબો ચાલનારા ફેસ્ટિવલ નવરાત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સરકારે 200 વ્યક્તિઓ સાથે ગરબાના આયોજનને પણ મંજૂરી આપી દીધી છે પણ તેમાં પણ સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય કે નહીં. તેવામાં તે પહેલાં સુરત મનપાએ તૈયારી કરી લીધી છે. સુરતમાં રોજના સરેરાશ 170થી 180 કેસો નોંધાઈ રહ્યા છે પણ હવે […]

કોરોનાકાળમાં સુરતમાં નવરાત્રી આયોજકોએ સુરક્ષા કવચ સમિતિ બનાવવાની રહેશે, પાલિકા ધન્વંતરી રથ ફાળવશે
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 08, 2020 | 5:05 PM

ગણપતિ બાદ હવે ગુજરાતનો સૌથી મોટો અને લાંબો ચાલનારા ફેસ્ટિવલ નવરાત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સરકારે 200 વ્યક્તિઓ સાથે ગરબાના આયોજનને પણ મંજૂરી આપી દીધી છે પણ તેમાં પણ સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય કે નહીં. તેવામાં તે પહેલાં સુરત મનપાએ તૈયારી કરી લીધી છે. સુરતમાં રોજના સરેરાશ 170થી 180 કેસો નોંધાઈ રહ્યા છે પણ હવે હળવા લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રિકવરી રેટ સારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ફરીવાર હીરાઉદ્યોગમાંથી કેસો સામે આવવા લાગ્યા છે. તેવામાં સુરત મનપાના આરોગ્ય વિભાગે રેપીડ ટેસ્ટની સંખ્યા વધારવાનું નક્કી કર્યું છે.

 Coronakal ma surat ma navratri ayojako e suraksha kavach samiti banavani rahse palika dhanvantri rath fadavse

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Coronakal ma surat ma navratri ayojako e suraksha kavach samiti banavani rahse palika dhanvantri rath fadavse

સુરત રેલવે સ્ટેશન પર રોજના 800 રેપીડ ટેસ્ટ તો થઈ જ રહ્યા છે પણ હવે ઝોનદીઠ પણ 1,000 રેપીડ ટેસ્ટ કરવાનું આયોજન મનપાએ હાથ ધર્યું છે. નવરાત્રી શરૂ થવાને માટે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નવરાત્રિના આયોજન સ્થળે પણ ગરબા ઘૂમવા આવનાર લોકોના ટેસ્ટ માટે ધન્વંતરી રથ મુકવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જે સ્થળે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યાં આયોજકે ફરજીયાત સુરક્ષા કવચ સમિતિ પણ બનાવવી પડશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">