કોરોનાનો કેર દેશના રાષ્ટ્રપતિ ભવન સુધી, કોવિંદ પણ કરાવશે મેડિકલ ટેસ્ટ, જાણો કેમ?

કોરોના વાઈરસને ખૌફ વધી રહ્યો છે. આ ખૌફથી ભારતનું રાષ્ટ્રપતિ ભવન પણ બાકાત રહ્યું નથી. સૂત્રો દ્વારા એવી જાણકારી મળી રહી છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોરોના અંગે ટેસ્ટ કરાવી શકે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પોતાના નિયમિત કાર્યક્રમો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ પણ વાંચો :   કોરોના વાઈરસ: ભારત સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, કનિકા કપૂર […]

કોરોનાનો કેર દેશના રાષ્ટ્રપતિ ભવન સુધી, કોવિંદ પણ કરાવશે મેડિકલ ટેસ્ટ, જાણો કેમ?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 02, 2020 | 1:40 PM

કોરોના વાઈરસને ખૌફ વધી રહ્યો છે. આ ખૌફથી ભારતનું રાષ્ટ્રપતિ ભવન પણ બાકાત રહ્યું નથી. સૂત્રો દ્વારા એવી જાણકારી મળી રહી છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કોરોના અંગે ટેસ્ટ કરાવી શકે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ પોતાના નિયમિત કાર્યક્રમો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો :   કોરોના વાઈરસ: ભારત સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, કનિકા કપૂર સામે FIR

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉલ્લેખનીય છે કે કનિકા કપૂરની કડી રાષ્ટ્રપતિ ભવન સુધી જોડાઈ છે. બોલીવુડની સિંગર કનિકા કપૂરનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેની સાથે પાર્ટીમાં દુષ્યંત સિંહ ગયા હતા. આમ ત્યાં ગયા બાદ દુષ્યંત સિંહ રાષ્ટ્રપતિ ભવન ખાતે સવારનો નાસ્તો લેવા પણ પહોંચ્યા હતા. જો કે જ્યારથી કનિકા કપૂરે જાહેરાત કરી છે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ત્યારથી તેની પાર્ટીમાં આવેલાં તમામ નેતાઓ સેલ્ફ આઈસોલેશનમાં રહેવા લાગ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">