કોરોનાના લીધે મુકેશ અંબાણી નથી રહ્યાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ, કરોડો રુપિયાનું નુકસાન

કોરોનાના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશ વિદેશ સાથેનો વ્યાપાર અટકી ગયો છે અને ચીજ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. કોરોના વાઈરસના લીધે મુકેશ અંબાણીની આવક પર પણ અસર થઈ છે. કોરોનાના કહેરના લીધે તેઓ હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ રહ્યાં નથી. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati […]

કોરોનાના લીધે મુકેશ અંબાણી નથી રહ્યાં એશિયાના સૌથી અમીર વ્યક્તિ, કરોડો રુપિયાનું નુકસાન
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Mar 16, 2020 | 10:56 AM

કોરોનાના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દેશ વિદેશ સાથેનો વ્યાપાર અટકી ગયો છે અને ચીજ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. કોરોના વાઈરસના લીધે મુકેશ અંબાણીની આવક પર પણ અસર થઈ છે. કોરોનાના કહેરના લીધે તેઓ હવે એશિયાના સૌથી અમીર વ્યક્તિ રહ્યાં નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Ahmedabad registers more 4 suspected coronavirus cases

આ પણ વાંચો :   રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી કોંગ્રેસના ઉમેદવાર જાહેર, જાણો કોને મળી ટીકિટ?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બજારમાં સતત કડાકો બોલી રહ્યો છે અને રોકાણકારોના પૈસા ડૂબી રહ્યાં છે. છેલ્લાં 70 દિવસની વાત કરીએ તો મુકેશ અંબાણીની સંપત્તિને 1.11 લાખ કરોડ રુપિયાનું નુકસાન થયું છે. એશિયાના સૌથી અમીર બિઝનેસમેનનો તાજ મુકેશ અંબાણીની પાસે હતો તે આ નુકસાનના લીધે છીનવાઈ ગયો છે. મુકેશ અંબાણીને પાછળ છોડીને અલીબાબાના ચેરમેન જેક મા એશિયાના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

corona-virus-latest-update-ril-share-price-tumbles-52-week-low-mukesh-ambani

કોરોના વાઈરસના લીધે દુનિયાભરના બજારોમાં ઉતારચઢાવ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત પણ ઘટી છે અને તેના લીધે મંદીની આશંકા વધી ગયી છે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કુલ 74 કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ ભારતમાં પણ કોરોનાના લીધે હાહાકાર મચી ગયો છે. લોકોને વિદેશના જવાની સલાહ આપવામાં આવી રહી છે અને બહારથી વિઝા તમામ કેન્સલ કરી દેવાયા છે. આમ કોરોનાના લીધે ભારતીય બજાર પર પણ મોટી અસર પડી રહી છે અને લોકોના ધંધા રોજગાર છીનવાઈ ગયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">