કોરોના મહામારી વચ્ચે શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના કર્યા ઓનલાઇન દર્શન, 29 કરોડ લોકોએ ડિઝિટલ માધ્યમથી દાદાના કર્યા દર્શન
કોરોના મહામારી વચ્ચે શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન કરી ધન્યતા મેળવી છે.પાછલા 7 મહિનામાં 9 લાખ ભક્તોએ સોમનાથ દાદાના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. જ્યારે એપ્રિલ માસથી લઈ નવેમ્બર મહિના સુધીમાં કુલ 29 કરોડથી વધુ શિવ ભક્તોએ દાદાના ડિઝિટલ પ્લેફોર્મના માધ્યમથી દર્શન કર્યા છે. ફેસબુક, યુ-ટ્યુબ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ભક્તો સીધા ભક્તિ ભાવ સાથે જોડાતા મંદિરના […]
કોરોના મહામારી વચ્ચે શ્રદ્ધાળુઓએ સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન કરી ધન્યતા મેળવી છે.પાછલા 7 મહિનામાં 9 લાખ ભક્તોએ સોમનાથ દાદાના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. જ્યારે એપ્રિલ માસથી લઈ નવેમ્બર મહિના સુધીમાં કુલ 29 કરોડથી વધુ શિવ ભક્તોએ દાદાના ડિઝિટલ પ્લેફોર્મના માધ્યમથી દર્શન કર્યા છે. ફેસબુક, યુ-ટ્યુબ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ભક્તો સીધા ભક્તિ ભાવ સાથે જોડાતા મંદિરના સત્તાધિશોએ પણ હર્ષની લાગણી વ્યક્ત કરી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
Latest Videos
Latest News