કોરોના મહામારી વચ્ચે આણંદમાં સેવાની સરવાણી, રોગપ્રતિકારક શક્તિ વધારતા આર્યુવૈદિક પાવડરનું રાહતદરે વેચાણ

કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે આવા કપરા સમયમાં લોકોને આયુર્વેદથી સારવાર મળે અને મોંઘી દવાઓથી રાહત મળે તે માટે આણંદના કેટલાક યુવક-યુવતીઓ રાત-દિવસ કામ કરી રહ્યા છે. યુવક-યુવતીઓએ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે અશ્વગંધા, ગળો, તુલસી, અજમો સહિત અન્ય આયુર્વેદિક જડીબુટ્ટીઓને મિશ્ર કરી પાવડર બનાવ્યો છે. અને આ પાવડરને ગરમ પાણી સાથે […]

કોરોના મહામારી વચ્ચે આણંદમાં સેવાની સરવાણી, રોગપ્રતિકારક શક્તિ વધારતા આર્યુવૈદિક પાવડરનું રાહતદરે વેચાણ
Follow Us:
| Updated on: Nov 29, 2020 | 3:22 PM

કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. ત્યારે આવા કપરા સમયમાં લોકોને આયુર્વેદથી સારવાર મળે અને મોંઘી દવાઓથી રાહત મળે તે માટે આણંદના કેટલાક યુવક-યુવતીઓ રાત-દિવસ કામ કરી રહ્યા છે. યુવક-યુવતીઓએ રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે અશ્વગંધા, ગળો, તુલસી, અજમો સહિત અન્ય આયુર્વેદિક જડીબુટ્ટીઓને મિશ્ર કરી પાવડર બનાવ્યો છે. અને આ પાવડરને ગરમ પાણી સાથે સેવન કરવાથી ઘણા કોરોના પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આણંદના યુવક-યુવતીઓ સેવાની ભાવનાથી રાહતદરે આ પાવડર વેચી રહ્યા છે. અને મહત્તમ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">