ગોધરાકાંડના 17 દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, દોષિતોના જામીન મંજૂર

વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા ગોધરાકાંડના 17 દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 17 દોષિતોને જામીન આપ્યા છે. આ દોષિતોની સામે 33 લોકોના મોતનો આરોપ છે. ગુજરાત સેશન્સ કોર્ટે 31 લોકોને દોષિત ઠરાવ્યા હતા. ત્યારે ગુજરાત હાઈકોર્ટે 14 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા અને 17 લોકોને જન્મટીપની સજા સંભળાવી હતી. ઉલ્લેખનીય છે કે […]

ગોધરાકાંડના 17 દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત, દોષિતોના જામીન મંજૂર
Follow Us:
| Updated on: Jan 28, 2020 | 6:35 AM

વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા ગોધરાકાંડના 17 દોષિતોને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 17 દોષિતોને જામીન આપ્યા છે. આ દોષિતોની સામે 33 લોકોના મોતનો આરોપ છે. ગુજરાત સેશન્સ કોર્ટે 31 લોકોને દોષિત ઠરાવ્યા હતા. ત્યારે ગુજરાત હાઈકોર્ટે 14 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા અને 17 લોકોને જન્મટીપની સજા સંભળાવી હતી. ઉલ્લેખનીય છે કે હાલમાં દોષિતોની અપીલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: અમદાવાદ: AMTS, વીએસ હોસ્પિટલ અને MJ લાઈબ્રેરીનું વર્ષ 2020-21નું બજેટ રજૂ થશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">