મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવામાં સોનિયા ગાંધીની કોઈ ખાસ ઈચ્છા નથી!

મહારાષ્ટ્રની સત્તાનું સિકંદર કોણ બનશે, જે મામલે દિલ્હી, મુંબઈ અને નાગપુરમાં મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણમાં કોંગ્રેસ મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવવાનો રસ્તો શોધી રહી છે. પરંતુ કોંગ્રેસે સરકાર બનાવવી હશે તો શિવસેનાને સાથે લેવી પડશે. એટલે એવી પાર્ટી જે હંમેશા તેની સામે પક્ષમાં રહી છે. શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેએ પોતાના […]

મહારાષ્ટ્રમાં શિવસેના સાથે કોંગ્રેસનું ગઠબંધન કરવામાં સોનિયા ગાંધીની કોઈ ખાસ ઈચ્છા નથી!
Follow Us:
| Updated on: Nov 02, 2019 | 5:54 PM

મહારાષ્ટ્રની સત્તાનું સિકંદર કોણ બનશે, જે મામલે દિલ્હી, મુંબઈ અને નાગપુરમાં મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણમાં કોંગ્રેસ મહારાષ્ટ્રમાં પોતાની સરકાર બનાવવાનો રસ્તો શોધી રહી છે. પરંતુ કોંગ્રેસે સરકાર બનાવવી હશે તો શિવસેનાને સાથે લેવી પડશે. એટલે એવી પાર્ટી જે હંમેશા તેની સામે પક્ષમાં રહી છે. શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેએ પોતાના જીવનકાળમાં કોંગ્રેસ પર અનેક આકરા પ્રહારો કર્યા છે. જેને લઈને કોંગ્રેસ આવા કોઈ નિર્ણય લેવા પહેલા બધા પાંસા જોઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પણ વાંચોઃ એક નવેમ્બરથી ટ્રાફિકના નવા નિયમનો અમલ શરૂ, લોકો દેખાડી રહ્યા છે આ બહાના

શિવસેના સાથે દોસ્તી પર ચર્ચા પહેલા મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા કોંગ્રેસના અધ્યક્ષા સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા. બાલા સાહેબના સમયથી શિવસેનાની રાજનીતિ જોનારા સોનિયા ગાંધી આવા ગઠબંધનથી કંઈ ખાસ ઉત્સાહી નથી. તેમણે પાર્ટીના નેતાઓને રાહ જોવાની નીતિ પર રહેવાનું કહ્યું છે.

Image result for sonia gandhi congress maharashtra

શુક્રવારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન અશોક ચૌહાણ અને પૃથ્વીરાજ ચૌહાણ, મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ બાલાસાહેબ થોરાટ, અને માનિક રાવ ઠાકરે મળવા પહોંચ્યા હતા. સવારના સમયે સોનિયા ગાંધી મુલાકાત કરી શક્યા ન હતા. જેને લઈને લાંબા વિરામ બાદ સાંજના સમયે મુલાકાત થઈ હતી. મુલાકાત દરમિયાન ભાજપ અને શિવસેના વચ્ચે શું ખીચડી પાકી રહી છે તેની જાણકારી સોનિયા ગાંધીને આપી હતી. સાથે સોનિયા ગાંધીને એ વાતથી પણ જાણકાર કરાયા હતા કે, ભાજપને સત્તાથી દૂર રાખવા જરૂર પડે તો કોંગ્રેસે શિવસેનાને સમર્થન આપવું જોઈએ.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">