સામ પિત્રોડાએ શીખ રમખાણો અંગે કરેલા નિવેદન બદલ માગી માફી! કોંગ્રેસે પણ બચાવ કરતાં કહ્યું કે ‘તે સામ પિત્રોડાનું અંગત નિવેદન’

આંતરરાષ્ટ્રીય કોંગ્રેસના ઇન્ચાર્જ અને રાહુલ ગાંધીના સલાહકાર સામ પિત્રોડાએ ગુરૂવારે 1984ના શીખ રમખાણો અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે ‘રમખાણો થયા તો થયા’. શુક્રવારે શામ પિત્રોડાએ માંફી માગતા કહ્યું હતું કે ભાષાકીય ગોટાળાના કારણે આ ભૂલ થઇ હતી. પિત્રોડાએ કહ્યું કે શીખ ભાઈઓ બહેનોની લાગણીને દૂભાવવાનો તેમનો કોઈ ઇરાદો  નહોતો અને જો કોઈને લાગણી દુભાઈ […]

સામ પિત્રોડાએ શીખ રમખાણો અંગે કરેલા નિવેદન બદલ માગી માફી! કોંગ્રેસે પણ બચાવ કરતાં કહ્યું કે 'તે સામ પિત્રોડાનું અંગત નિવેદન'
Follow Us:
| Updated on: May 10, 2019 | 2:52 PM

આંતરરાષ્ટ્રીય કોંગ્રેસના ઇન્ચાર્જ અને રાહુલ ગાંધીના સલાહકાર સામ પિત્રોડાએ ગુરૂવારે 1984ના શીખ રમખાણો અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે ‘રમખાણો થયા તો થયા’.

શુક્રવારે શામ પિત્રોડાએ માંફી માગતા કહ્યું હતું કે ભાષાકીય ગોટાળાના કારણે આ ભૂલ થઇ હતી. પિત્રોડાએ કહ્યું કે શીખ ભાઈઓ બહેનોની લાગણીને દૂભાવવાનો તેમનો કોઈ ઇરાદો  નહોતો અને જો કોઈને લાગણી દુભાઈ હોય તો હું માંફી માંગુ છું.

TV9 Gujarati

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ મુદ્દે શુક્રવારે કોંગ્રેસે સ્પષ્ટતા કરી છે કે સામ પિત્રોડાએ કરેલું નિવેદન સંપૂર્ણપણે તેમનું વ્યક્તિગત નિવેદન હતું તેની સાથે કોંગ્રેસને કોઈ લેવા-દેવા નથી. નેતાઓએ આ પ્રકારની નિવેદનબાજી કરતા ચેતવું જોઈએ. કોંગ્રેસે કહ્યું હતું કે 1984 હોય કે 2002 રમખાણોના પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પ્રતિબદ્ધ છે અને ન્યાય મળવો જોઈએ.

આ પણ વાંચો: ભાજપના નેતાઓ સાથે અલ્પેશ ઠાકોરના ફોટા વાયરલ થયા બાદ હવે તેઓ ભાજપના પૂર્વમંત્રી શંકર ચૌધરી સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું!

આ અંગે કેન્દ્રિય મંત્રી અરૂણ જેટલીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલ કર્યો કે હવે તે સામ પિત્રોડા સામે કોઇ કાર્યવાહી કરશે કે કેમ? વડાપ્રધાન મોદીએ આ સામ પિત્રોડાના આ નિવેદનને વખોડીને કહ્યું કે કોંગ્રેસ માટે જીવનનું કોઈ મૂલ્ય નથી, એમના માટે માણસ એ માણસ નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">