આજે કોંગ્રેસની ‘ભારત બચાવો’ રેલી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત તમામ નેતાઓ થશે શામેલ

કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે. પાર્ટી આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલા હિંસા, બેરોજગારી અને બંધારણ પર હમલાને લઈ કેન્દ્ર સરકારની વિરૂદ્ધ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરવા જઈ રહી છે. મળતી માહિતી મુજબ આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ […]

આજે કોંગ્રેસની 'ભારત બચાવો' રેલી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત તમામ નેતાઓ થશે શામેલ
Follow Us:
| Updated on: Dec 14, 2019 | 3:42 AM

કોંગ્રેસ પાર્ટીએ મોદી સરકારને ઘેરવાની પૂરી તૈયારી કરી લીધી છે. પાર્ટી આર્થિક મંદી, ખેડૂત વિરોધી નીતિઓ, મહિલા હિંસા, બેરોજગારી અને બંધારણ પર હમલાને લઈ કેન્દ્ર સરકારની વિરૂદ્ધ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરવા જઈ રહી છે.

Image result for sonia rahul and priyanka gandhi

મળતી માહિતી મુજબ આ રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત કોંગ્રેસ શાસિત પ્રદેશના મુખ્યપ્રધાન અને કાર્યકર્તાઓ શામેલ થઈ રહ્યા છે. આ રેલીમાં ભાગ લેવા માટે દેશના ખુણેખુણેથી લાખો કોંગ્રેસ કાર્યકર્તાઓ રામલીલા મેદાન પહોંચી રહ્યા છે. દિલ્હીના રામલીલા મેદાનમાં આ રેલીને લઈ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ રેલીમાં કોંગ્રેસ નાગરિકતા સંશોધન કાયદાનો મુદ્દો પણ ઉઠાવશે અને મોદી સરકારને ઘેરવાના પ્રયત્નો કરશે. કોંગ્રેસે સંસદના બંને ગૃહમાં આ કાયદાનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ કાયદા દ્વારા ધર્મના આધાર પર દેશને વહેંચવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ કાયદાને સંસદમાંથી પાસ થવા પર તે દિવસને ઈતિહાસનો કાળો દિવસ ગણાવ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોંગ્રેસ પાર્ટીએ ‘ભારત બચાવો’ રેલીમાં શામેલ થવા માટે દેશભરમાંથી લોકોને રામલીલા મેદાન પહોંચવા માટે કહ્યું છે. કોંગ્રેસનો દાવો છે કે આ રેલી ઐતિહાસિક હશે. મોદી સરકાર અસલી મુદ્દાઓથી દેશની જનતાનું ધ્યાન ભટકાવવામાં લાગી છે પણ તે આ તમામ મુદ્દાઓને લઈ દેશમાં જનતાની વચ્ચે જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">