કોંગ્રેસના આક્ષેપોનો મુખ્યપ્રધાને આપ્યો જવાબ, કહ્યું કે ગુંડાતત્વો પર અકુંશ લાવવા બનાવ્યો છે કાયદો
ગુંડા એક્ટ મામલે કોંગ્રેસના વિરોધને મુખ્યપ્રધાને પાયાવિહોણો ગણાવ્યો છે. રાજયમાં ગુંડાતત્વો પર અંકુશ લાવવા કાયદો બનાવ્યો હોવાનું સીએમએ જણાવ્યું છે. સાથે જ કોંગ્રેસ શા સામે આ એકટનો વિરોધ કરે છે તેવો સવાલ પણ મુખ્યપ્રધાને ઉઠાવ્યો છે. Web Stories View more Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે? અમદાવાદમાં ઘર બનાવવા […]
ગુંડા એક્ટ મામલે કોંગ્રેસના વિરોધને મુખ્યપ્રધાને પાયાવિહોણો ગણાવ્યો છે. રાજયમાં ગુંડાતત્વો પર અંકુશ લાવવા કાયદો બનાવ્યો હોવાનું સીએમએ જણાવ્યું છે. સાથે જ કોંગ્રેસ શા સામે આ એકટનો વિરોધ કરે છે તેવો સવાલ પણ મુખ્યપ્રધાને ઉઠાવ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો