કોંગ્રેસે બુદ્ધિમાન, સંકટમોચક અને કુશળ નેતા ગુમાવ્યા, પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ અર્પી શોકાંજલિ
કૉંગ્રેસને આજે એક બુદ્ધિમાન અને કુશળ નેતાની ખોટ પડી છે. જે કદાચ કોઈ ક્યારેય નહીં પૂરી શકે. ઈન્દિરા ગાંધીના સમયથી લઈને રાહુલ ગાંધી સુધી અહેમદ પટેલ કૉંગ્રેસના સંકટમોચક રહ્યા છે. કૉંગ્રેસ સત્તામાં હોય કે પછી સત્તાની બહાર, અહેમદ પટેલ એક એવા નેતા હતા જેમનો રૂતબો કાયમ રહ્યો. તો નેતાના નિધનને પગલે પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ […]
કૉંગ્રેસને આજે એક બુદ્ધિમાન અને કુશળ નેતાની ખોટ પડી છે. જે કદાચ કોઈ ક્યારેય નહીં પૂરી શકે. ઈન્દિરા ગાંધીના સમયથી લઈને રાહુલ ગાંધી સુધી અહેમદ પટેલ કૉંગ્રેસના સંકટમોચક રહ્યા છે. કૉંગ્રેસ સત્તામાં હોય કે પછી સત્તાની બહાર, અહેમદ પટેલ એક એવા નેતા હતા જેમનો રૂતબો કાયમ રહ્યો. તો નેતાના નિધનને પગલે પૂર્વ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલને શોકાંજલિ અર્પી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો