રાજ્યસભાનો જંગ : તોડજોડની રાજનીતિના ના થાય તે માટે કોંગ્રેસના ધારાસભ્યો જયપુરમાં!
ભાજપ દ્વારા નરહરિ અમીનને ઉભા રાખવામાં આવતા રાજ્યસભા ચૂંટણીનો જંગ રોમાંચક બન્યો છે. ધારાસભ્યોના હોર્સટ્રેડિંગની શંકાથી ચિંતિત કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને રાજસ્થાન ખસેડવાનો નિર્ણય કર્યો હતો. જે અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતના ધારાસભ્યોને ઉદયપુર લઇ જવાના છે. 15થી 20 ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે. જ્યારે બાકીના ધારાસભ્યોને સાંજે 7ની ફ્લાઇટમાં જયપુર રવાના કરાયા હતા. Facebook પર તમામ […]
ભાજપ દ્વારા નરહરિ અમીનને ઉભા રાખવામાં આવતા રાજ્યસભા ચૂંટણીનો જંગ રોમાંચક બન્યો છે. ધારાસભ્યોના હોર્સટ્રેડિંગની શંકાથી ચિંતિત કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને રાજસ્થાન ખસેડવાનો નિર્ણય કર્યો હતો. જે અનુસાર ઉત્તર અને મધ્ય ગુજરાતના ધારાસભ્યોને ઉદયપુર લઇ જવાના છે. 15થી 20 ધારાસભ્યો ગુજરાતમાં જ રહેશે. જ્યારે બાકીના ધારાસભ્યોને સાંજે 7ની ફ્લાઇટમાં જયપુર રવાના કરાયા હતા.
આ પણ વાંચો : વિશ્વભરમાં કોરોનાના લીધે હાહાકાર, અત્યારસુધીમાં 5444થી વધારે લોકોના મોત