હે રામ ! જેને આખી દુનિયાએ આતંકી હુમલો માન્યો, તેને દિગ્વિજયે આવું શરમજનક TWEET કરી આ શું કહી દીધું કે રાહુલ ગાંધીનું માથું પણ શરમથી ઝુકી જશે ?

પુલવામા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલી ઍર સ્ટ્રાઇક પર દેશમાં રાજકારણ પરાકાષ્ઠાએ છે, ત્યારે દિગ્વિજય સિંહે એક વિવાદાસ્પદ ટ્વીટ કરી દીધું છે. TV9 Gujarati Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક મુકેશ […]

હે રામ ! જેને આખી દુનિયાએ આતંકી હુમલો માન્યો, તેને દિગ્વિજયે આવું શરમજનક TWEET કરી આ શું કહી દીધું કે રાહુલ ગાંધીનું માથું પણ શરમથી ઝુકી જશે ?
Follow Us:
| Updated on: Mar 05, 2019 | 6:14 AM

પુલવામા આતંકી હુમલા અને ત્યાર બાદ થયેલી ઍર સ્ટ્રાઇક પર દેશમાં રાજકારણ પરાકાષ્ઠાએ છે, ત્યારે દિગ્વિજય સિંહે એક વિવાદાસ્પદ ટ્વીટ કરી દીધું છે.

TV9 Gujarati

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે મંગળવારે ઍર સ્ટ્રાઇકને લઈને મોદી સરકાર પર એક પછી એક TWEET કરીને જોરદાર હુમલો કર્યો, પરંતુ સરકારને ઘેરતી વખતે તેઓ ભાન ભૂલી ગયાં કે તેઓ આ ટ્વીટમાં શું લખી રહ્યા છે અને તેની આપણા દેશના લોકો તથા સેનાના મનોબળ પર કેવી અસર પડશે.

દિગ્વિજય સિંહે એક પછી એક 5 ટ્વીટ કર્યા, પરંતુ તેમાં એક ટ્વીટ એવું કર્યું કે જેનાથી દેશ આખો આવા નેતા સામે ફિટકાર વરસાવશે. દિગ્વિજયે આ ટ્વીટમાં પુલવામા આતંકવાદી હુમલાને દુર્ઘટના (ACCIDENT) કહી નાખ્યો. જેને પુલવામા આતંકી હુમલાને આખા વિશ્વે આતંકવાદી હુમલો માન્યો, જેમાં ભારતના 40 જવાનો શહીદ થયા, મોદી સરકાર અને ઍર ફોર્સે જેનો બદલો લેવા ઍર સ્ટ્રાઇક કરી, તે પુલવામા આતંકી હુમલા માટે દિગ્વિજયે અકસ્માત શબ્દ વાપર્યો.

જોકે દિગ્વિજય સિંહે કરેલા આ પાંચ ટ્વીટમાં સેનાના પરાક્રમના વખાણ કર્યા, શહીદોના પરિજનો સાથે સંવેદના વ્યક્ત કરી અને મોદી સરકાર પાસે ફરી એક વાર ઍર સ્ટ્રાઇકના સબૂત પણ માંગ્યા. તો શું દિગ્વિજય સિંહને ગઈકાલે ઍર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કરેલી સ્પષ્ટતાથી સંતોષ નથી થયો ?

તમે પણ જુઓ દિગ્વિજય સિંહે કરેલી ટ્વીટની વણઝાર :

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">