ભાવનગર કોંગ્રેસને મોટો ઝટકો, સહકારી આગેવાન અને માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ જાજડીયા કોંગ્રેસ છોડી એનસીપીમાં જોડાયા
ભાવનગર કોંગ્રેસને મળ્યો છે મોટો ઝટકો. સહકારી આગેવાન અને માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ જાજડીયા કોંગ્રેસ છોડીને એનસીપીમાં જોડાઈ ગયા છે. શંકરસિંહ વાઘેલાએ એનસીપીનો ખેસ પહેરાવીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ પોતાનો સમર્થકો સાથે એનસીપીમાં જોડાયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સહિત કેટલાક પ્રદેશ નેતાઓની કાર્યપદ્ધતિથી ભીખાભાઈ જાજડિયા નારાજ હોવાથી કોંગ્રેસ સાથે છેડો […]
ભાવનગર કોંગ્રેસને મળ્યો છે મોટો ઝટકો. સહકારી આગેવાન અને માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ જાજડીયા કોંગ્રેસ છોડીને એનસીપીમાં જોડાઈ ગયા છે. શંકરસિંહ વાઘેલાએ એનસીપીનો ખેસ પહેરાવીને પાર્ટીમાં તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ પોતાનો સમર્થકો સાથે એનસીપીમાં જોડાયા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સહિત કેટલાક પ્રદેશ નેતાઓની કાર્યપદ્ધતિથી ભીખાભાઈ જાજડિયા નારાજ હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સ્કિમના નામે કરોડોનું કૌભાંડ! સંચાલકો કરોડો રૂપિયા ઉઘરાવી ફરાર, માસિક સ્કિમના નામે ઉઘરાવતાં હતા રૂ.1000