RSS પ્રમુખે મોહન ભાગવતે એવું ક્યું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પર એક નિવેદનને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી હનુમંત રાવે નોંધાવી છે. ભારતના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ આ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]

RSS પ્રમુખે મોહન ભાગવતે એવું ક્યું નિવેદન આપ્યું કે નોંધાઈ પોલીસ ફરિયાદ, જાણો વિગત
Follow Us:
| Updated on: Dec 30, 2019 | 2:05 PM

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પર એક નિવેદનને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી હનુમંત રાવે નોંધાવી છે. ભારતના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ આ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

શું છે સમગ્ર મામલો?

આ પણ વાંચો :  જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર કર્યાના 4 મહિના બાદ 5 નેતા મુક્ત, જાણો કઈ પાર્ટીના હતા પૂર્વ ધારાસભ્ય

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મોહન ભાગવતે એક કાર્યક્રમ એવું નિવેદન આપ્યું હતું કે દેશના 130 કરોડ ભારતીય હિંદુ છે. ટૂંકમાં દેશની 130 કરોડ જનતાને તેઓએ હિંદુ ગણાવી હતી. આ બાદ રાજકારણ ગરમાયું હતું. ભાજપની સહયોગી પાર્ટીના નેતા અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠ્ઠાવલેએ પણ આ નિવેદનથી અસહમતિ દર્શાવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે સંઘ ભારતની 130 કરોડ જનતાને ધર્મ અને સંસ્કૃતિથી હિંદુ સમાજ માને છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મોહન ભાગવતે 25 ડિસેમ્બરના રોજ આ નિવેદન એક જનસભામાં આપ્યું હતું. જેને લઈને ફરિયાદ કોંગ્રેસના નેતા દ્વારા દાખલ કરવામાં આવી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">