મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીનું વચન કર્યું પૂર્ણ!

મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બન્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીનું વચન આપ્યું તે પૂર્ણ કર્યું છે. ખેડૂતોની દેવા માફીની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થયાની થોડી જ ક્ષણોમાં સરકારે આ યાદી બહાર પાડી. યાદી જાહેર કરતી વખતે સરકારે દરેક જિલ્લાના બે ગામનો સમાવેશ કર્યો છે. પ્રથમ યાદીમાં 68 ગામના […]

મહારાષ્ટ્રમાં ગઠબંધનની સરકાર બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીનું વચન કર્યું પૂર્ણ!
Follow Us:
| Updated on: Feb 24, 2020 | 3:23 PM

મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બન્યા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ખેડૂતોના દેવા માફીનું વચન આપ્યું તે પૂર્ણ કર્યું છે. ખેડૂતોની દેવા માફીની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. વિધાનસભામાં બજેટ સત્ર શરૂ થયાની થોડી જ ક્ષણોમાં સરકારે આ યાદી બહાર પાડી. યાદી જાહેર કરતી વખતે સરકારે દરેક જિલ્લાના બે ગામનો સમાવેશ કર્યો છે. પ્રથમ યાદીમાં 68 ગામના 15 હજાર 358 લાભાર્થીઓના નામ છે. દેવા માફી બાદ ખેડૂતોને તેનું પ્રમાણ પત્ર પણ આપવામાં આવશે. જિલ્લા સ્તરે દેવા માફીનો અમલ કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ TV9 ગુજરાતીના એસોસિએટ એડીટર, નીરૂ ઝિંઝુવાડિયા આડેસરા “ને મહારાષ્ટ્ર ગૌરવ અવોર્ડ”થી કર્યા સન્માનિત

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

તો આ તરફ ભાજપ નેતા આશિષ શેલારે દેવા માફી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગઠબંધન સરકારે લોકોને ફસાવવાનું કામ કર્યું છે. આ સરકાર પર ખેડૂતોને કે અમને કોઇ જ ભરોસો નથી તેવું આશીષ શેલારે કહ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">