મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો
મુખ્યપ્રધાન રૂપાણીએ કોરોનાને મામલે જનતાને કરી અપીલ કહ્યું કે, 31 માર્ચ સુધીનો સમય પસાર થઈ જશે તો કોરોના સામેની લડાઈ સફળતાપૂર્વક પાર પાડી શકીશું. જો કોરોનાનો વ્યાપ વધશે તો પસ્તાવું પડશે. બિન જરૂરી ઘરની બહાર ન નીકળો. સાથે જ લોકોને સંયમ અને શિસ્ત પાળવાનો આદેશ કર્યો. આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 29 […]
મુખ્યપ્રધાન રૂપાણીએ કોરોનાને મામલે જનતાને કરી અપીલ કહ્યું કે, 31 માર્ચ સુધીનો સમય પસાર થઈ જશે તો કોરોના સામેની લડાઈ સફળતાપૂર્વક પાર પાડી શકીશું. જો કોરોનાનો વ્યાપ વધશે તો પસ્તાવું પડશે. બિન જરૂરી ઘરની બહાર ન નીકળો. સાથે જ લોકોને સંયમ અને શિસ્ત પાળવાનો આદેશ કર્યો.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 29 પર પહોંચી
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો