સ્વામી નિત્યાનંદનો આશ્રમ વિવાદ કેસ, પોલીસે પ્રાથમિક રીતે આશ્રમને આપી ક્લિનચીટ, જુઓ VIDEO

    Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ […]

સ્વામી નિત્યાનંદનો આશ્રમ વિવાદ કેસ, પોલીસે પ્રાથમિક રીતે આશ્રમને આપી ક્લિનચીટ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Nov 16, 2019 | 7:26 AM

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અમદાવાદના હાથીજણ પાસે આવેલા સ્વામી નિત્યાનંદના આશ્રમમાં યુવતીને ગોંધી રાખવાના પ્રકરણમાં પોલીસે આશ્રમને ક્લિન ચીટ આપી દીધી છે. પોલીસનું કહેવું છે કે યુવતી આશ્રમમાં ખુશ છે અને બેંગાલુરૂમાં રહેતા પોતાના માતા-પિતા સાથે જવાની ના પાડી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જ્યારે પરિવારની મોટી દીકરી હાલ વિદેશ પ્રવાસે હોવાથી તેમની મુલાકાત થઈ શકી નથી. જેથી આશ્રમ સામે સવાલ ઉઠાવવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પોલીસે માહિતી આપી હતી કે બે સગીર બાળકોને આશ્રમમાં ગમતું ન હોવાથી 2 નવેમ્બરના રોજ પરિવારને સોંપવામાં આવ્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વનું છે કે આ પહેલા યુવતીના પિતાએ આક્ષેપો કર્યા હતા કે તેમની મોટી પુત્રી 1.5 વર્ષથી ગાયબ છે. જ્યારે બીજા નંબરની દીકરીને બેંગાલુરૂથી તેમની જાણ બહાર અમદાવાદના આશ્રમમાં લવાઈ હતી અને ત્યાં તેને ગોંધી રાખી હતી અને તેની સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">