CJI એસ.એ બોબડેએ જામિયામાં હિંસા અંગે આપ્યું નિવેદન, ‘વિદ્યાર્થીઓ હોવાથી કાયદો હાથમાં ન લઈ શકાય’
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ બોબડેએ જામિયામાં થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહી અંગે નિવેદન આપ્યું છે. સાથે કહ્યું કે, વિદ્યાર્થી હોવાના કારણે કાનૂન વ્યવસ્થા પોતાના હાથમાં લેવી ન જોઈએ. મહત્વનું છે કે, જામિયા મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે. આ પણ વાંચોઃ બિનસચિવાયલની પરીક્ષાની તપાસમાં SITનો રિપોર્ટ આજે નહીં અને અસીત વોરાએ ચાલતી પકડી Web […]
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.એ બોબડેએ જામિયામાં થયેલી હિંસા અને પોલીસ કાર્યવાહી અંગે નિવેદન આપ્યું છે. સાથે કહ્યું કે, વિદ્યાર્થી હોવાના કારણે કાનૂન વ્યવસ્થા પોતાના હાથમાં લેવી ન જોઈએ. મહત્વનું છે કે, જામિયા મામલે સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી થશે.
આ પણ વાંચોઃ બિનસચિવાયલની પરીક્ષાની તપાસમાં SITનો રિપોર્ટ આજે નહીં અને અસીત વોરાએ ચાલતી પકડી
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ જામિયા મામલે કહ્યું કે, અમે અધિકારોનું નિર્ધારણ કરીશું પરંતુ હિંસાની હાલતમાં આ થઈ શકે નહીં. પહેલા તમામ મામલો શાંત થઈ જાય પછી અમે સંજ્ઞાન લેશું. અમે અધિકારો અને શાંતિપૂર્ણ પ્રદર્શનની વિરોધમાં નથી.