કરફ્યુને કારણે અમદાવાદની હવા બની શુધ્ધ, દિવાળીએ 300-350 સુધી પહોચેલો એર ક્વોલિટી ઈન્ડેક્ષ 90 નોંધાયો
અમદાવાદ શહેરનુ વાયુ પ્રદુષણ આમ તો રોજબરોજ વધી રહ્યું છે. પરંતુ કોરોનાનું સંક્રમણ અટકાવવા લાદેલા 57 કલાકના કરફ્યુના કારણે અમદાવાદ શહેેરનું પ્રદુષણ ઘટ્યુ છે. શહેરની હવા વધુ શુધ્ધ બની છે. શહેરનો એર ક્લોવિટી ઈન્ડેક્ષ 90 ઉપર રહ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં એર કવોલિટી ઈન્ડેક્ષ 74, પિરાણામાં એક ક્વોલિટી ઈન્ડેક્ષ 94 નોંધાયો છે. રાખંડ વિસ્તારમાં 120 નોંધાયો […]
અમદાવાદ શહેરનુ વાયુ પ્રદુષણ આમ તો રોજબરોજ વધી રહ્યું છે. પરંતુ કોરોનાનું સંક્રમણ અટકાવવા લાદેલા 57 કલાકના કરફ્યુના કારણે અમદાવાદ શહેેરનું પ્રદુષણ ઘટ્યુ છે. શહેરની હવા વધુ શુધ્ધ બની છે. શહેરનો એર ક્લોવિટી ઈન્ડેક્ષ 90 ઉપર રહ્યો છે. નવરંગપુરા વિસ્તારમાં એર કવોલિટી ઈન્ડેક્ષ 74, પિરાણામાં એક ક્વોલિટી ઈન્ડેક્ષ 94 નોંધાયો છે. રાખંડ વિસ્તારમાં 120 નોંધાયો છે. દિવાળી-બેસતાવર્ષના દિવસે શહેરનો એક કવોલિટી ઈન્ડેક્ષ 300-350 સુધી પહોચ્યો હતો. બે દિવસના કરફ્યુના કારણે વાહનો અને કારખાના બંધ રહેતા શહેરની હવા શુધ્ધ બની છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો