Breaking News: નાગરિકતા સંશોધન બિલને રદ કરવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અરજી દાખલ

નાગરિકતા સંશોધન બિલની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અરજી દાખલ થઈ છે. ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના 4 સાંસદોએ તેમની અરજીમાં કહ્યું કે ધર્મના આધાર પર વર્ગીકરણ કરવાની બંધારણ પરવાનગી આપતું નથી. આ બિલ બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે. તેથી નાગરિકતા સંશોધન બિલને રદ કરવામાં આવે. Indian Union Muslim League (IUML) have filed a writ petition against […]

Breaking News: નાગરિકતા સંશોધન બિલને રદ કરવાની માગ સાથે સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અરજી દાખલ
Follow Us:
| Updated on: Dec 12, 2019 | 5:44 AM

નાગરિકતા સંશોધન બિલની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પ્રથમ અરજી દાખલ થઈ છે. ઈન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના 4 સાંસદોએ તેમની અરજીમાં કહ્યું કે ધર્મના આધાર પર વર્ગીકરણ કરવાની બંધારણ પરવાનગી આપતું નથી. આ બિલ બંધારણના અનુચ્છેદ 14નું ઉલ્લંઘન છે. તેથી નાગરિકતા સંશોધન બિલને રદ કરવામાં આવે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુસ્લિમ ગીગે તેમની અરજીમાં કહ્યું કે નાગરિકતા સંશોધન બિલ બંધારણના અનુચ્છેદ 14 હેઠળ ટવીન ટેસ્ટ પર ખરૂ ઉતરતું નથી. ધર્મના આધારે વર્ગીકરણ બંધારણની મૂળ ભાવના વિરુદ્ધ છે. આ બિલ બંધારણમાં ઉલ્લેખિત ધર્મનિરપેક્ષતાના મૂળ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">