સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી થશે શરૂ, સરકાર નાગરિક સંશોધન બિલને કરશે રજૂ

સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે. આ સત્રમાં સરકાર મહત્વના બિલ રજૂ કરશે. જેમાં નાગરિક સંશોધન બિલ પણ હશે. આ બિલનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. આ બિલ કાનૂન બન્યા પછી, અફઘાનિસ્તા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુ, શીખ, બોદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મને માનનારા સમુદાયને ભારતમાં 12 વર્ષની બદલે 6 વર્ષ પસાર કરવા પછી […]

સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી થશે શરૂ, સરકાર નાગરિક સંશોધન બિલને કરશે રજૂ
Follow Us:
| Updated on: Nov 15, 2019 | 6:25 PM

સંસદનું શિયાળુ સત્ર 18 નવેમ્બરથી શરૂ થશે. આ સત્રમાં સરકાર મહત્વના બિલ રજૂ કરશે. જેમાં નાગરિક સંશોધન બિલ પણ હશે. આ બિલનો ઘણો વિરોધ થઈ રહ્યો છે. આ બિલ કાનૂન બન્યા પછી, અફઘાનિસ્તા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં હિન્દુ, શીખ, બોદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી ધર્મને માનનારા સમુદાયને ભારતમાં 12 વર્ષની બદલે 6 વર્ષ પસાર કરવા પછી ભારતની નાગરિકતા મળી શકશે. આ સિવાય પણ અનેક માપદંડમાં ફેરફાર કરવામાં આવશે. પૂર્વોત્તરના લોકોનો વિરોધ છે કે, જો આ બિલ પાસર થશે તો તેમના રાજ્યોમાં સાંસ્કૃતિક, ભાષા અને પારંપરિક વિરાસત સાથે સમજુતી હશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

શું છે નાગરિક બિલ

નાગરિક સંશોધન બિલ હિન્દુ, શીખ, બોદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના જે લોકો પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશમાંથી ભારત આવ્યા છે. અને તેમને ભારતમાં નાગરિકતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી રહી છે. તેને સરળ બનાવવાનું આ બિલ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ બિલની વિરુદ્ધ ઘણા વિરોધ પ્રદર્શન થયા છે. સંસદના ગત સત્રમાં વિપક્ષી પાર્ટીઓએ એકસાથે વિરોધ કર્યો હતો. ઉત્તર-પૂર્વના ઘણા રાજ્ય આ બિલનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે શિયાળુ સત્રમાં આ બિલ ટેબલ પર રાખવામાં આવશે. અને સરકાર તેને સરળતાથી પાસ પણ કરાવી લેશે તેવું પણ અનુમાન છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">