દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં CAAનો વિરોધ દરમિયાન કારને આગચાપી, મેટ્રો સ્ટેશન કરાયા બંધ

દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં પ્રદર્શનકર્તા દ્વારા એક કારમાં આગ લગાવી દીધી છે. તો બીજી તરફ દિલ્હીની સ્થિતિ જોતા તમામ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાઈ છે. તો પથ્થરબાજી હજુ પણ ચાલુ છે. Delhi: Car torched in Daryaganj during protest over #CitizenshipAct pic.twitter.com/a8MOFw0XIZ Web Stories View more ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી […]

દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં CAAનો વિરોધ દરમિયાન કારને આગચાપી, મેટ્રો સ્ટેશન કરાયા બંધ
Follow Us:
| Updated on: Dec 20, 2019 | 1:25 PM

દિલ્હીના દરિયાગંજ વિસ્તારમાં પ્રદર્શનકર્તા દ્વારા એક કારમાં આગ લગાવી દીધી છે. તો બીજી તરફ દિલ્હીની સ્થિતિ જોતા તમામ મેટ્રો સ્ટેશન બંધ કરી દેવાઈ છે. તો પથ્થરબાજી હજુ પણ ચાલુ છે.

આ પણ વાંચોઃ જયપુર બ્લાસ્ટ કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો, 1ને ફાંસી તો 3ને આજીવન કેદ

તો આ તરફ મધ્યપ્રદેશના જબલપુરમાં પણ સુરક્ષાકર્મી અને પ્રદર્શનકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. આંદોલનને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. સાથે આંસૂગેસના સેલ પણ છોડવાની ફરજ પડી હતી. ગોહલપુર પોલીસ મથકમાં કલેક્ટર અને એસપી દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
g clip-path="url(#clip0_868_265)">