રાજકોટ પોલીસનો મહત્વપૂર્ણ નિર્ણય, કર્ફ્યૂ સમય સિવાય લગ્ન માટે મંજૂરી નહીં લેવી પડે
રાજકોટ પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત કર્ફ્યૂ સમય સિવાયમાં લગ્ન માટે મંજૂરી નહીં લેવી પડે. લગ્નમાં વધુમાં વધુ 100 લોકો જ હાજર રહી શકશે. કર્ફ્યૂના સમયગાળા દરમિયાન લગ્ન યોજવાની મનાઈ છે. & Web Stories View more ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં કથાકાર જયા […]
રાજકોટ પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત કર્ફ્યૂ સમય સિવાયમાં લગ્ન માટે મંજૂરી નહીં લેવી પડે. લગ્નમાં વધુમાં વધુ 100 લોકો જ હાજર રહી શકશે. કર્ફ્યૂના સમયગાળા દરમિયાન લગ્ન યોજવાની મનાઈ છે.
&
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો