Indian Army સામે પડેલી ચીની સેના કાતિલ ઠંડીને કારણે પાછી પડી, 90 ટકા સૈનિકોને બદલવા પડી રહ્યાં છે

ચીને છેલ્લા એક વર્ષથી ત્યાં તૈનાત સૈનિકો (Chinese troops) ને બદલીને તેમની જગ્યાએ અંતરિયાળ વિસ્તારમાંથી નવા સૈનિકો તૈનાત કર્યા છે.

Indian Army સામે પડેલી ચીની સેના કાતિલ ઠંડીને કારણે પાછી પડી, 90 ટકા સૈનિકોને બદલવા પડી રહ્યાં છે
FILE PHOTO
Follow Us:
| Updated on: Jun 06, 2021 | 6:35 PM

પૂર્વી લદ્દાખ (Eastern Ladakh) ના શિખરો ઉપર હાડ થીજવતી ઠંડીમાં ભારતીય સેના (Indian Army) સાથે હરીફાઈ કરવા આવેલા ચીની સૈનિકો (Chinese troops) ઠંડીને કારણે પાછા પડી રહ્યાં છે.પૂર્વી લદ્દાખ સેક્ટરની સામે LAC ની નજીક તૈનાત ચીની સૈનિકો આ પ્રદેશની અત્યંત ઠંડીની પરિસ્થિતિઓથી ખરાબ રીતે પ્રભાવિત થયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પીપલ્સ લિબરેશન આર્મી (People’s Liberation Army) એ તેના 90 ટકા સૈનિકોને પાછા મોકલ્યા છે અને તેમને સ્થાને બીજા સૈનિકોને તૈનાત કર્યા છે.

ગયા વર્ષે એપ્રિલ-મે પછી ચીને પૂર્વ લદ્દાખ (Eastern Ladakh) માં ભારતીય ક્ષેત્રની નજીકની સરહદ પર 50,000 થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે. પેંગોંગ તળાવ વિસ્તારમાં આગળની જગ્યાઓથી મર્યાદિત સૈનિકોને ખસેડી લેવાનું કહ્યું હોવા છતાં તેમને ત્યાં જ રાખવામાં આવ્યા છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ચીને છેલ્લા એક વર્ષથી ત્યાં તૈનાત સૈનિકો (Chinese troops) ને બદલીને તેમની જગ્યાએ અંતરિયાળ વિસ્તારમાંથી નવા સૈનિકો તૈનાત કર્યા છે. આ વિસ્તારમાં ભારે ઠંડીને કારણે તેના લગભગ 90 ટકા સૈનિકો ફેરવવામાં આવ્યા છે. એટલે કે પહેલાથી જ તૈનાત સૈનિકોને પરત મોકલવામાં આવ્યા છે અને તેમની જગ્યાએ નવા સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે ચીની સૈનિકો (Chinese troops) ની આ ફેરબદલીનું કારણ ઊંચા વિસ્તારોમાં તીવ્ર ઠંડી અને અન્ય સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે, જેના કારણે ડ્રેગનની સેનાને ખરાબ અસર થઈ છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, પેંગોંગ તળાવ વિસ્તારમાં ઘર્ષણ બિંદુ પર તૈનાત સમયે પણ, ચીની સૈનિકોને લગભગ દરરોજ ચોકીઓ પર બદલવામાં આવી રહ્યાં હતા.

Indian Army બે વર્ષના કાર્યકાળ માટે ઉંચાઈવાળા વિસ્તારોમાં સૈન્ય તૈનાત કરે છે અને દર વર્ષે લગભગ 40-50 ટકા સૈન્ય ફેરવાય છે.જો કે, આ સંજોગોમાં, ITBP ના જવાનોની મુદત કેટલીક વાર બે વર્ષથી વધુની હોય છે.

આ પણ વાંચો : સારા સામચાર : દિવાળી પર લોંચ થઇ શકે છે Jio-Google નો સ્માર્ટફોન, કિંમત જાણીને ચોંકી જશો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">