નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લગતા બીજા 3 પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે 10 ઓક્ટોબરથી ખુલ્લા મુકાશે

નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લગતા બીજા 3 પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે 10 ઓક્ટોબરથી ખુલ્લા મુકાશે. જેમાં ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા ફૂડ કોર્ટ અને એકતા મોલની પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં એક કલાકમાં 60 એટલે કે દિવસમાં માત્ર 600 પ્રવાસી જ એન્ટ્રી લઈ શકશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં પ્રવેશ માટે ઑનલાઈન ટિકિટ બુક કરાવવાની રહેશે. જો […]

નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લગતા બીજા 3 પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે 10 ઓક્ટોબરથી ખુલ્લા મુકાશે
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jan 19, 2021 | 12:49 PM

નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લગતા બીજા 3 પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે 10 ઓક્ટોબરથી ખુલ્લા મુકાશે. જેમાં ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્ક, એકતા ફૂડ કોર્ટ અને એકતા મોલની પ્રવાસીઓ મુલાકાત લઈ શકશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં એક કલાકમાં 60 એટલે કે દિવસમાં માત્ર 600 પ્રવાસી જ એન્ટ્રી લઈ શકશે. ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં પ્રવેશ માટે ઑનલાઈન ટિકિટ બુક કરાવવાની રહેશે. જો કે એકતા મોલમાં સૌને મફત પ્રવેશ મળશે. આ તમામ સ્થળોએ કોવિડ 19ની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવાનો રહેશે.

આ પણ વાંચો: ખરાબ રસ્તાઓને લઈ CM રૂપાણીનો મહત્વનો નિર્ણય, દિવાળી પહેલા તમામ કામો પુર્ણ કરવા આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">