સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે બજેટ પહેલાં કહી આ મોટી વાત, જાણો વિગત

દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ સમયે દેશની સૌથી મોટી ન્યાયિક કોર્ટ સંસ્થા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશે એક અગત્યનું નિવેદન આપ્યું છે. બજેટમાં સરકાર નક્કી કરે છે કે કેટલાં નાણા અને ક્યાં અને કેવી રીતે ખર્ચવામાં આવશે. ક્યાં સેક્ટર પર વધારે જોર આપવામાં આવશે તો ઈનકમટેક્ષમાં ઘટાડો કે વધારો કરવામાં આવશે. અમીરોને […]

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે બજેટ પહેલાં કહી આ મોટી વાત, જાણો વિગત
Follow Us:
| Updated on: Jan 24, 2020 | 3:37 PM

દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. આ સમયે દેશની સૌથી મોટી ન્યાયિક કોર્ટ સંસ્થા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશે એક અગત્યનું નિવેદન આપ્યું છે. બજેટમાં સરકાર નક્કી કરે છે કે કેટલાં નાણા અને ક્યાં અને કેવી રીતે ખર્ચવામાં આવશે. ક્યાં સેક્ટર પર વધારે જોર આપવામાં આવશે તો ઈનકમટેક્ષમાં ઘટાડો કે વધારો કરવામાં આવશે. અમીરોને કર વધારો લાગુ થશે કે ગરીબો પરનો ટેક્સ ઘટશે વગેરે બાબતે નિર્ણય લેવામાં આવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે

-chief-justice-of-india-sharad-arvind-bobde-tax-burden

આ પણ વાંચો :  VIDEO: આણંદના ખંભાતમાં જૂથ અથડામણ બાદ પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવ્યો

શું કહ્યું સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશએ? એસ એ બોબડે દેશની સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ છે. તેઓએ બજેટ પહેલાં અગત્યની વાત કહી છે. તેઓએ કહ્યું કે ટેક્સને મધ સ્વરૂપે નીકાળવો જોઈએ. ફૂલને નુકસાન પહોંચાડ્યા વિના અમૃત કાઢવાનું છે. આમ આ નિવેદન પરથી જણાઈ આવે છે કે સરકારે સમજીને લોકો પર કરનું ભારણ ન આવે તે રીતે બજેટ નક્કી કરવું જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જસ્ટિસ બોબડેએ આ સિવાય ન્યાયપાલિકા કેવી રીતે મજબૂત બનાવી શકાય તે અંગે પણ વાત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે આર્ટીફિશીયલ ઈન્ટેલિજન્સનો ન્યાયપાલિકામાં ઉપયોગ થવો જોઈએ. જેના લીધે નિર્ણય લેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકાય. આમ ચીફ જસ્ટિસ બોબડેએ ટેકનોલોજીના ન્યાયપાલિકામાં ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">