ચેન્નાઈના લોકોને પાણીની સમસ્યાથી મળશે છુટકારો, સરકાર આ પ્રકારે મોકલશે પાણી

ચેન્નાઈમાં પાણીની સમસ્યામાં રાહત આપવા માટે તમિલનાડુ સરકારે એક વિશેષ પગલુ ભર્યુ છે. પાણીની 50 વેગન ટ્રેન ચેન્નાઈ પહોંચી ગઈ છે. દક્ષિણ રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 50 વેગન ટ્રેન રાજધાની પહોંચી જશે. શહેરમાં ચાલી રહેલી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું કે એક વેગનમાં લગભગ 50 હજાર લીટર […]

ચેન્નાઈના લોકોને પાણીની સમસ્યાથી મળશે છુટકારો, સરકાર આ પ્રકારે મોકલશે પાણી
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Jul 13, 2019 | 11:09 AM

ચેન્નાઈમાં પાણીની સમસ્યામાં રાહત આપવા માટે તમિલનાડુ સરકારે એક વિશેષ પગલુ ભર્યુ છે. પાણીની 50 વેગન ટ્રેન ચેન્નાઈ પહોંચી ગઈ છે. દક્ષિણ રેલવેના એક અધિકારીએ જણાવ્યું કે 50 વેગન ટ્રેન રાજધાની પહોંચી જશે. શહેરમાં ચાલી રહેલી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું કે એક વેગનમાં લગભગ 50 હજાર લીટર પાણી રાખવાની ક્ષમતા છે.

ટ્રેનને જોલારપેટ્ટઈ સ્ટેશનથી લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી હતી. તે સિવાય તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામીએ રાજ્ય સરકારની યોજનાઓની જાહેરાત કરતા કહ્યું હતું કે ચેન્નાઈની પાણીની સમસ્યાને હલ કરવા માટે દરરોજ જોલારપેટ્ટઈથી રેલવે દ્વારા 10 મિલિયન લીટર પાણીનું પરિવહન કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે આ યોજના માટે 65 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હાલમાં ચેન્નાઈ મેટ્રોપોલિટન વોટર સપ્લાઈ અને સીવરેજ બોર્ડ પાણી માટે કામ કરી રહ્યા છે. રાજધાનીમાં લગભગ 525 મિલિયન લીટર પાણી પ્રતિ દિવસ પહોંચાડવામાં આવી રહ્યું છે. હાલમાં ચેન્નાઈ ભયાનક પાણીના સંકટથી પસાર થઈ રહ્યું છે. ચેન્નાઈમાં ભૂગર્ભ જળની સપાટી ખત્મ થતી જાય છે. જેનાથી પીવાના પાણીની સમસ્યા વધતી જાય છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચેન્નાઈમાં પાણીની સમસ્યાની હાલત એવી છે કે સ્થાનિક લોકોને તેમના રોજિંદા કામ માટે પાણીના ખાનગી ટેન્કરનો સહારો લેવો પડી રહ્યો છે. આ ખાનગી ટેન્કરો બે ઘણા પૈસા લઈને પાણી આપે છે. ખાનગી પાણીના ટેન્કર વાળા લોકોનું કહેવું છે કે પૈસા બે ઘણા થાય છે કારણ કે પાણી ભરવા માટે તેમને દુર દુર સુધી જવુ પડે છે.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: પાવાગઠ મહાકાળી મંદિરમાંથી સોના-ચાંદીની ઘટમાં વધારો થતાં ટ્રસ્ટીએ હાઈકોર્ટમાં કરી અરજી, જુઓ VIDEO

Latest News Updates

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">