દુનિયાના સૌથી ઊંચા રેલવે પુલ પરથી પસાર થઈને પહોંચી શકશો કાશ્મીર, જુઓ PHOTOS

કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારની અધિન કાશ્મીર આવી ગયું છે અને તેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. મોદી સરકારનું વિઝન છે કે કાશ્મીરને ભારતના ભાગ સાથે જોડવામાં આવે અને લઈને ઘણીબધી યોજનાનો પૂરઝડપે ચલાવવામાં આવી રહી છે. કાશ્મીર ઘાટી સુધી ટ્રેનના માધ્યમથી પહોંચી શકાય તે માટે દુનિયાનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવવામાં આવી […]

દુનિયાના સૌથી ઊંચા રેલવે પુલ પરથી પસાર થઈને પહોંચી શકશો કાશ્મીર, જુઓ PHOTOS
Follow Us:
| Updated on: Jan 09, 2020 | 1:53 PM

કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારની અધિન કાશ્મીર આવી ગયું છે અને તેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. મોદી સરકારનું વિઝન છે કે કાશ્મીરને ભારતના ભાગ સાથે જોડવામાં આવે અને લઈને ઘણીબધી યોજનાનો પૂરઝડપે ચલાવવામાં આવી રહી છે. કાશ્મીર ઘાટી સુધી ટ્રેનના માધ્યમથી પહોંચી શકાય તે માટે દુનિયાનો સૌથી ઊંચો રેલવે પુલ બનાવવામાં આવી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

world highest railway bridge in kashmir chenab bridge

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ બ્રીજના બની જવાથી ટ્રેનના માધ્યમથી સીધી જ રીતે કાશ્મીર સુધી પહોંચી શકશે. ટ્રેનમાં બેસીને બારામુલા સુધી જઈ શકાશે અને તેમાં ખાસ કરીને પ્રકૃતિનો આહલાદક નજારો પણ માણી શકાશે. આમ કાશ્મીર સુધીની પહોંચ આ પુલના બની જવાથી સરળ થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

world highest railway bridge in kashmir chenab bridge

2002માં ઉધમપુર-શ્રીનગર-બારામુલા રેલ લિંકને રાષ્ટ્રીય પરિયોજના જાહેર કરવામાં આવી છે. કટડા-બનિહાલની વચ્ચે રિયાસી ખાતે ચિનાબ નદી પર આ પુલ બનાવવામાં આવી રહ્યો છે. આ દુનિયાનો સૌથી ઊંચો રેલવે પુલ છે અને તેનું અડધું કામ પુરું થઈ ગયું છે.

આ પુલની ઊંચાઈ 359 મીટર છે. પુલની લંબાઈ વિશે વાત કરીએ તો તે પેરિસ એફિલ ટાવરથી 35 મીટર લાંબો છે એટલે કે તેની લંબાઈ 1315 મીટર છે. આ પુલના નિર્માણ બાદ સીધું જ કાશ્મીર ટ્રેનના માધ્યમથી જઈ શકાશે. આ વિસ્તાર પહાડી હોવાથી ક્યાંક ટ્રેનને પુલ વડે જોડવામાં આવી રહી છે તો ક્યાંક સુરંગમાંથી પસાર કરવામાં આવી રહી છે. કાશ્મીરનો વિસ્તાર હોવાથી સુરક્ષાદળો આ પુલના નિર્માણ સમયે ચાંપતા બંદોબસ્તમાં હાજરી આપે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">